Author Abhijeet Upadhyay

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં કર્મચારીઓ માટે ડીઝાસ્ટરની મેનેજમેન્ટ ટ્રેનીંગનું આયોજન

ગીર સોમનાથ જીલ્લાના વિવિધ કર્મચારીઓ માટે આગામી તા.ર૭ તથા તા.૨૮ ઓક્ટોબરના રોજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ છે. ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જી.ડી.એમ.એ.) તથા ગીર સોમનાથ જીલ્લાના મુખ્ય અધિકારીઓના…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતે પુત્રએ વૃધ્ધ પિતાને માર માર્યો

જૂનાગઢના જવાહર રોડ ઉપર રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે એ -ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જવાહર રોડ આનંદપુરાના ડેલામાં રહેતા…

Breaking News
0

જૂનાગઢમાં પૈસા બાબતે પુત્રએ વૃધ્ધ પિતાને માર માર્યો

જૂનાગઢના જવાહર રોડ ઉપર રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ વૃદ્ધ પિતાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે એ -ડીવીઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જવાહર રોડ આનંદપુરાના ડેલામાં રહેતા…

Breaking News
0

વંથલીના શાપુર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને રૂા.૧૧,૧૦૦ની મતા સાથે ઝડપી લેવાયો

વંથલીના શાપુર ગામે ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને ૧૧,૧૦૦ ની મતા સાથે ઝડપી લીધો હતો અને મકાન માલિક તેમજ સટ્ટા સંચાલક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગેની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૬ કેસ, ર૮ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૬ કેસ નોંધાયા હતા અને ૨૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩,…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૬ કેસ, ર૮ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૬ કેસ નોંધાયા હતા અને ૨૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૩,…

Breaking News
0

અમે આના ઉપર પણ વિજયી થઈશું

આસુરી શકિતઓ (કોરોના) ઉપર સત્યનો વિજય થવાનો જ છે, પરંતુ તકેદારી રાખો ત્યારે ? #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising…

Breaking News
0

ગિરનાર રોપ-વે – જૂનાગઢની વધુ એક યશ કલગી

લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જયાં કેન્દ્રીત થયેલી છે. ત્યાં ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીનાં દર્શનનો લ્હાવો હવે નાના મોટા અબાલવૃધ્ધ સૌ કોઈને મળી શકશે. માતાજીની કૃપા દ્રષ્ટી સાથે જૂનાગઢ…

Breaking News
0

વિસાવદર રેલ્વે સ્ટેશન નજીક જર્જરિત મકાન ધરાશાયી, માતા-પુત્રનાં મોત

વિસાવદરમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં વિસાવદર રેલ્વે સ્ટેશન નજીક આવેલ જીવાજી શેઠના ડેલામાં રહેતા દિનેશ મકવાણાનું જર્જરિત મકાન ધરાશાયી થતાં માતા-પુત્રનાં મૃત્યું નિપજયા હતા. આ અંગેની…

Breaking News
0

ભેંસાણ તાલુકામાં પાક નિષ્ફળ જતા ખેડુતે આપઘાત કર્યો, મૃતકનાં પરિવારને તત્કાલ સહાય આપવા માંગણી

જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણ તાલુકાનાં આર્થિક પછાત એવા ખેડુતે પાક નિષ્ફળ જવાને કારણે આપઘાત વ્હોરી લેતા તાત્કાલીક સહાય ચુકવવાની માંગણી કરતોએક પત્ર વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. આ…

1 954 955 956 957 958 1,350