જૂનાગઢમાં અગાઉ નોંધાયેલી ફરીયાદ અંગે સમાધાનનાં પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે. જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રવીભાઈ વિનોદભાઈ સોલંકી (ઉ.વ.૩૩)…
જૂનાગઢમાં અગાઉ નોંધાયેલી ફરીયાદ અંગે સમાધાનનાં પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે. જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર રવીભાઈ વિનોદભાઈ સોલંકી (ઉ.વ.૩૩)…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૪ કેસ નોંધાયા હતા અને ૩૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૪, જૂનાગઢ ગ્રામ્ય-૪, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧,…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલ તા.૧૭-૧૦-ર૦ર૦,શનિવાર આસો સુદ એકમ નવરાત્રીનાં પ્રારંભ સાથેે જ જગતજનની માં જગદંબાનાં નવલાં નોરતાનો પ્રારંભ થનાર છે. માતાજીનાં મંદિરોમાં આવતીકાલે વહેલી સવારથી જ માતાજીના પૂજન, અર્ચન,…