અધિકમાસ નિમીત્તે મંદિરો ખાતે યોજાતા વિવિધ મનોરથોમાં જૂનાગઢમાં ગંધ્રર્પ વાડા ખાતે આવેલ રઘુનાથજી મંદિર ખાતે ઠાકોરજી સમક્ષ ૨૧ કુંડી ખીર મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું .મંદિરના મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત તથા…
અધિકમાસ નિમીત્તે મંદિરો ખાતે યોજાતા વિવિધ મનોરથોમાં જૂનાગઢમાં ગંધ્રર્પ વાડા ખાતે આવેલ રઘુનાથજી મંદિર ખાતે ઠાકોરજી સમક્ષ ૨૧ કુંડી ખીર મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું .મંદિરના મુખ્યાજી હિતેશભાઈ પુરોહિત તથા…
માંગરોળમાં ગાયત્રીનગર વિસ્તારની બહેનો દ્વારા છેલ્લા એક મહિનાથી પવિત્ર પુરૂષોત્તમ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષોથી હિન્દુ સમાજમાં આ અધિક મહીનાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું ગણવામાં આવે…
ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે એક માછીમારી બોટના ખોટા કાગળો તૈયાર કરી, સતત બે માસ સુધી દરિયામાં માછીમારી કરવા સબબ સલાયાના એક મહિલા સહિત બે સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…
ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે એક માછીમારી બોટના ખોટા કાગળો તૈયાર કરી, સતત બે માસ સુધી દરિયામાં માછીમારી કરવા સબબ સલાયાના એક મહિલા સહિત બે સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરકસર માટે જાણીતા છે. એટલું જ નહિ તેમણે પોતાના પગારમાંથી મોટી બચત કરી છે. જેના કારણે છેલ્લા ૧૫ મહિનામાં તેમની સંપત્તિમાં ૩૬.૫૩ લાખ રૂપિયાનો વધારો થયો છે.…
ભારતની પહેલી સેવિયર સિબલિંગ (બચાવનાર બહેન) કાવ્યા સોલંકીને મળો. મોટા ભાઈ કે બહેનને અંગ, બોન મેરો અથવા સેલ્સ ડોનેટ કરીને નવજીવન આપવા માટે બાળક તૈયાર કરાય છે. થેલેસેમિયા બ્લડ ડિસઓર્ડર…
સૌરાષ્ટ્ર મેલ આવતીકાલ તા.૧૬ ઓકટોબરથી શરૂ થનાર હોય જેમાં વેરાવળ-સોમનાથથી મુંબઇને જોડતા ૧૦ કોચ રદ કરી રેલ્વે વિભાગે સોરઠ વિસ્તારના લોકોને અન્યાય કર્યો હોવાથી લોકોમાં રોષ પ્રર્વતેલ છે. જો કે,…