ખંભાળિયામાં રહેતી એક અપરિણીત યુવતીએ ગત મોડી સાંજે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના વંડીફળી વિસ્તારમાં રહેતા રામઈબેન ખેતસીભાઈ કારીયા…
ખંભાળિયામાં રહેતી એક અપરિણીત યુવતીએ ગત મોડી સાંજે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના વંડીફળી વિસ્તારમાં રહેતા રામઈબેન ખેતસીભાઈ કારીયા…
જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકોને કલમ ર૬૦(ર) મુજબ નોટીસ પાઠવાયેલ છે ત્યારે ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જૂનાગઢના દિપક કાંતિલાલ રાયચુરાએ જૂનાગઢ…
જૂનાગઢમાં દારૂની પ્રવૃત્તિમાં અવાર-નવાર પકડાયેલી ચાર મહિલા સહિત નવ બુટલેગરોને એ-ડિવિઝન પોલીસે જીલ્લામાંથી હદપાર કર્યો છે. નવ શખ્સોને હદપાર કરવા દરખાસ્ત કરાઈ હતી. જેને એસડીએમ દ્વારા મંજુરી અપાતાં આજે એ-ડિવિઝન…
કેશોદ તાલુકાના પાણખાણ ગામનાં રામભાઈ ભીખુભાઈ સિસોદીયાએ રામ ફાયનાન્સ અમદાવાદનાં પ્રદિપભાઈ નારાયણભાઈ રાણા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરીયાદીને મકાનની લોન લેવા માટે નો મેસેજ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩,…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩,…
જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથકની જનતાનું જયાં ધ્યાન કેન્દ્રીત થયેલું છે એમ કહેવાય છે કે, જેના લોકાર્પણ થવાની સાથે સોરઠમાં વિકાસની ક્રાંતિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તેવી મહત્વાકાંક્ષી…