Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદમાં વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી દુકાન લઈ લેવાનો ભય લાગતા વેપારીએ ફિનાઈલ પીધુ : સાત સામે ફરિયાદ

કેશોદના માંગરોળ રોડ એ-ટુ ઝેડ ફર્નીચર પાસે રાજધાની પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ મહેશભાઈ ઠુંમરે પકકા કારા આહિર, માલદેભાઈ મેર, પિયુષભાઈ આહીર, લખનભાઈ ગળચર, રામભાઈ ગળચર, તનવીર સોઢા, જગાભાઈ જેસુરભાઈ વગેરે…

Breaking News
0

ઉનાનાં મેણ ગામેથી ર૧ લાખથી વધુની ખનીજ ચોરી ઝડપાઈ

ઉનાનાં મેણ ગામે થતી ખનીજ ચોરીની અનેક ફરિયાદો થતી હોય આ અંગેનાં સમાચાર પ્રસિદ્ધ થતા ગીર-સોમનાથ ખાણ ખનીજ વિભાગનાં હરકતમાં આવતા ઉના પોલીસ સ્ટેશનમાં ખાનગી માલિકના સર્વે નંબર ૧૮/૧માં મહેશ…

Breaking News
0

માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતા યુવાનનું મૃત્યું

માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક નર્સરી પાસે મોટર સાયકલ જીજે-૧૧-સીઈ- ૧૩૬પનાં સ્લીપ થતાં ચાલક ભરતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ચોરવાડ ખાતે જુગાર દરોડો

ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ચોરવાડ ખાતે જુગાર દરોડો

ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા, ૨૪ને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૮, ભેંસાણ-૩ માળીયા-૧,…

Breaking News
0

રોપવેની કામગીરી પૂર્ણતાના આરે : રૂટ ઉપર ર૪ ટ્રોલીનું ટેસ્ટીંગ

ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગત જનની માં જગદંબાની પુજા અર્ચના અને આરાધના માટેનાં પર્વ એવા નવલી નવરાત્રી નજીકનાં સમયમાં આવી રહી છે. શકિતની આરાધનાના આ પર્વે ગિરનાર અંબાજી મંદિરનાં મહંત…

Breaking News
0

ર.૩ કિ.મી. લંબાઈ ધરાવતા ગિરનાર રોપવેથી સૌરાષ્ટ્રમાં પર્યટનને જબરૂ પ્રોત્સાહન મળશે

આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત ઉપરનાં મંદિરોની મુલાકાત લેવાનું તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે. ૨.૩…

Breaking News
0

જૂનાગઢનાં વધુ એક શખ્સ પાસા હેઠળ લાજપોર જેલ સુરત ખાતે ધકેલાયો

જૂનાગઢ જીલ્લામાંથી વધુ એક શખ્સને લાજપોરની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટીના માર્ગદર્શન…

Breaking News
0

જૂનાગઢનાં વધુ એક શખ્સ પાસા હેઠળ લાજપોર જેલ સુરત ખાતે ધકેલાયો

જૂનાગઢ જીલ્લામાંથી વધુ એક શખ્સને લાજપોરની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટીના માર્ગદર્શન…

1 993 994 995 996 997 1,350