માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક નર્સરી પાસે મોટર સાયકલ જીજે-૧૧-સીઈ- ૧૩૬પનાં સ્લીપ થતાં ચાલક ભરતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૮, ભેંસાણ-૩ માળીયા-૧,…
ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગત જનની માં જગદંબાની પુજા અર્ચના અને આરાધના માટેનાં પર્વ એવા નવલી નવરાત્રી નજીકનાં સમયમાં આવી રહી છે. શકિતની આરાધનાના આ પર્વે ગિરનાર અંબાજી મંદિરનાં મહંત…
આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત ઉપરનાં મંદિરોની મુલાકાત લેવાનું તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે. ૨.૩…
જૂનાગઢ જીલ્લામાંથી વધુ એક શખ્સને લાજપોરની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટીના માર્ગદર્શન…
જૂનાગઢ જીલ્લામાંથી વધુ એક શખ્સને લાજપોરની જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટીના માર્ગદર્શન…