Browsing: Breaking News

Breaking News
0

નિર્દોષ ઈમાનદાર નાગરિકોને ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા ખાસ જાેગવાઈ કરાશે

ગુંડા ગર્દી અંગેનાં બદીનાં વટહુકમમાં નિર્દોષ ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા એવી જાેગવાઈ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યક્તિ સાક્ષી બનશે તેને પણ…

Breaking News
0

ભારત-ચીનના સંબંધો બંન્ને દેશો, દુનિયા માટે ખૂબ અગત્યના : જયશંકર

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો બંને દેશો તથા દુનિયા માટે ‘ખૂબ જ અગત્યના’ છે. આથી બંને પક્ષો માટે એ અગત્યનું રહેશે કે કોઇ ‘સમજ કે સંતુલન’…

Breaking News
0

સરહદો નક્કી ન હોવાથી LAC ઉપર હંમેશાં સમસ્યા રહેશે, તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર : વાંગ યી

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, ભારત-ચીન સરહદનું સીમાંકન કરવાનું હજુ બાકી છે અને તેથી ત્યાં હંમેશા સમસ્યા જળવાઇ રહેશે. બંને દેશોએ મતભેદોને સંઘર્ષમાં ફેરવવાથી રોકવા માટે નેતૃત્વ…

Breaking News
0

ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ

દેશ અને દુનિયામાં પર્યાવરણમાં ફેરફારો જાેવા મળી રહ્યા છે અને વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ જળ વાયુ પરિવર્તનની અસરો ખૂબ મહત્વની છે. ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા…

Breaking News
0

કોરોનાને રોકવા ર૦ કરોડની ગ્રાન્ટમાંથી રાજકોટ મનપાએ માત્ર ૯પ લાખનો ખર્ચ કર્યો છે

કોરોનાની મહામારીને કારણે રાજય સરકાર દ્વારા મહાનગરો અને નગરપાલિકાઓને કોરોના અટકાયતી પગલાનાં ભાગરૂપે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાની જેમાં વિવિધ મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં…

Breaking News
0

હાઇકોર્ટે સરકારનો ભરતીઓને અસર કરતો ૧-૮-૨૦૧૮નો વિવાદાસ્પદ ઠરાવ રદ કર્યો, જાણો શું હતો મામલો

ગુજરાત હાઇકોર્ટે  ગઈકાલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતો સરકારનો ૧-૮-૨૦૧૮નો વિવાદાસ્પદ ઠરાવ(amendment of 1-8-2018) રદ કર્યો છે. આ ઠરાવના કારણે સરકાર નોકરીમાં નવી અનામત (Resdervation in jobs) નીતિ મુજબ મેરીટ બન્યુ…

Breaking News
0

જૂનાગઢ જેસીઆઈ દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિરણ કરાશે

જૂનાગઢ જેસીઆઈ દ્વારા રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ તા. ૪-૯-ર૦થી વિતરણ કરવામાં આવશે. ૧ ચોપડાની કિંમત રૂા. ર૧ રહેશે જેમાં ૧૭૬ પેઈજ હશે. આ બાબતે જયદીપ ધોળકીયા (મો. ૯૭રપર ૧૦ર૪૪),…

Breaking News
0

વેરાવળ તાલુકામાં બે સ્થળોએ જુગાર દરોડામાં ૭ શકુનીઓ ઝડપાયા

વેરાવળ તાલુકાના આંબલીયાળા તથા ડાભોર ગામે પોલીસે જુગાર અંગે બે સ્થળોએ દરોડા પાડી સાત શકુનીઓને રોકડા રૂા.ર૧,૧૩૦ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. પ્રભાસપાટણ પોલીસના સ્ટાફે તાલુકાના આંબલીયાળા…

Breaking News
0

કેશોદનાં નાની ઘંસારી ગામે વિજ શોક લાગતા ખેડૂત પિતા પુત્રનું મોત

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂત માલદેભાઈ નાથાભાઈ હડીયા અને તેમના શિક્ષક પુત્રભીમશીભાઈ માલદેભાઈ હડીયાનું વિજ શોક લાગતા મોત નિપજ્યું હતું. ખેડૂત પિતા પુત્ર બન્ને પોતાની વાડીએ…

Breaking News
0

તાલાલાના યુવાનની ત્રણ વર્ષ પૂર્વે થયેલ હત્યાના ગુનાના આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારી

તાલાલા તાલુકાના રામપરા ગામબના પટેલ યુવાનને ત્રણ વર્ષ પૂર્વે નજીવી બાબતનું મનદુઃખ રાખી રાયડી ગામના શખ્સે છરીના ઉપરા છાપરી ઘા મારી મોત નીપજાવેલ હતું. આ હત્યારનો કેસ વેરાવળની કોર્ટમાં ચાલી…