Browsing: Breaking News

Breaking News
0

ઉનાની સોસાયટી વિસ્તારમાં ૮ ફૂટ લાંબો મગર આવી ચડતા વનવિભાગે રેસ્કયુ કર્યુ

મચ્છુન્દ્રી ડેમ તથા દ્રોણેશ્વર ડેમ છેલ્લા ૧૦ દિવસથી ઓવરફલો ચાલુ છે. જેથી પાણીના પુરમાં ઉના સુધી નદીમાં મગર આવી જતા ચાર દિવસ પહેલા ધુળકોટીયા સામે પથ્થરની પાટ ઉપર મગરે દેખા…

Breaking News
0

૫મી સપ્ટેમ્બર, શિક્ષક દિવસ નિમિતે ઓનલાઇન સોશ્યલ મીડીયા દ્વારા જાગૃતિ લાવવા ભાથરોટના શિક્ષકનો પ્રયાસ

કોરોના મહામારીમાં હાલ બાળકોમાં સંર્ક્મણના ફેલાય તે હેતુથી શાળાઓ બંધ છે. ઓનલાઇન શિક્ષણ કાર્ય અપાઈ રહ્યુ છે. ત્યારે શાળામાં શિક્ષકો દ્વારા લોક જાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના…

Breaking News
0

ભેસાણ પંથકમાં ૧પ૦ ટકા વરસાદ વરસતા પાકને મોટું નુકશાન

છેલ્લા ૧પ દિવસથી સતત વરસી રહેલ વરસાદથી ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચ્યું છે, કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેમજ તલ અને અડદ સૂકાઈ ગયા છે. જયારે મગફળીમાં પણ રોગ…

Breaking News
0

અનલોક-૪ જાહેર કરાતાં જૂનાગઢ શહેર, જિલ્લાનાં જાહેર સ્થળો ઉપર લોકો મોજ માણી શકશે

ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનાં સંક્રમણની શરૂઆત થયા બાદ લોકોને કોવિડ-૧૯ની મહામારીમાંથી બચાવવા, લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવાના આશયથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાત રાજય સરકારે ગત તા. ર૩-૩-ર૦ર૦થી લોકડાઉન જાહેર કરેલ…

Breaking News
0

રાજ્યમાં હાલ પુરતું વરસાદનું સંકટ તો ટળ્યું પણ ખેડૂતો ઉપર લીલા દુકાળનું સંકટ

રાજ્યમાં ધમાકેદાર ઈનિંગ રમ્યા બાદ ફરી એકવાર મેઘો મંદો પડ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ જે સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે જેને પગલે…

Breaking News
0

શાકભાજીનાં વધતા જતા ભાવને કારણે ગૃહીણીઓનાં બજેટ ખોરવાયા

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં ભારે વરસાદનાં પગલે ખેતીનાં પાકોને નુકશાન થયું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેતીનાં પાકોને જબરા નુકશાન પહોંચ્યો છે. આ સાથે લીલા શાકભાજીને…

Breaking News
0

કાયદાના ઝડપી અમલ માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય

કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જાેગવાઈ પણ કરી દેવાઈ છે. આ…

Breaking News
0

કાયદાના ઝડપી અમલ માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય

કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જાેગવાઈ પણ કરી દેવાઈ છે. આ…

Breaking News
0

નિર્દોષ ઈમાનદાર નાગરિકોને ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા ખાસ જાેગવાઈ કરાશે

ગુંડા ગર્દી અંગેનાં બદીનાં વટહુકમમાં નિર્દોષ ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા એવી જાેગવાઈ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યક્તિ સાક્ષી બનશે તેને પણ…

Breaking News
0

ભારત-ચીનના સંબંધો બંન્ને દેશો, દુનિયા માટે ખૂબ અગત્યના : જયશંકર

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો બંને દેશો તથા દુનિયા માટે ‘ખૂબ જ અગત્યના’ છે. આથી બંને પક્ષો માટે એ અગત્યનું રહેશે કે કોઇ ‘સમજ કે સંતુલન’…