ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલીકરણ માટે હોદ્દેદારો સાથે અનેક ચર્ચા વિચારણા કર્યા પછી, રાજ્યના શિક્ષણ વિભાગે ૧૨ કોલેજાેની ઓળખ કરી છે, જે દરેક જિલ્લામાં એક-એક યુનિવર્સિટીમાં ફેરવાશે. રાષ્ટ્રીય શિક્ષણ…
જૂનાગઢની ખાનકાહે રઝવિય્યાહ નૂરીય્યાહ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમામે આલી મુકામ અને મુફતી એ આઝમ હિન્દની યાદમાં મુસ્લીમ તા.૧૪ મી મહોર્રમને તા.ર-૯-ર૦ ને બુધવારે રાત્રે ૧૦ કલાકે…
ગીર સોમનાથ જીલ્લાામાં ગઈકાલે કોરોનાના ૧૬ નવા પોઝીટીવ કેસો આવેલ છે. જયારે જીલ્લાના કોડીનારના એક દર્દીનું મૃત્યું નિપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં…
એશિયાનો સૌથીમોટો રોપવે પ્રોજેકટ હવે નજીકનાં દિવસોમાં પુર્ણ થવા જઈ રહયો છે. રોપવે પ્રોજેકટ શરૂ થતાની સાથે જ જૂનાગઢ અને જીલ્લાની રોજગારી વિપુલ તકો ઉભી થવાની છે. આ રોપવે પ્રોજેકટ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી હોય તેમ અત્યાર સુધીમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. આજે વરાપ હોય મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ જણાઈ રહેલ છે. જૂનાગઢ…
કોવિડ-૧૯ મહામારી સબબ જાહેર હિતમાં સરકારશ્રી દ્વારા ચોક્કસ માર્ગદર્શિકાઓ જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે જે મુજબ તહેવારોમાં ઘણા પ્રતિબંધ લાદવામાં આવેલ છે જે મુજબ જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે નવાબી કાળથી…