Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુકત વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો

આજે ગુજરાત રાજયમાં કલીન ગુજરાત ગ્રીન ગુજરાતનાં સંદેશ સાથે પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયો છે. જૂનાગઢ ખાતે પણ પોલીસ હેડકવાર્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.…

Breaking News
0

જૂનાગઢમાં સ્વ. સવજીભાઈ વાઢીયાની શ્રધ્ધાંજલી નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો

જૂનાગઢનાં સ્વ. સવજીભાઈ દેવાભાઈ વાઢીયાની શ્રધ્ધાંજલી નિમિત્તે થેલેસેમીયાગ્રસ્ત લોકોને વિના મુલ્યે બ્લડ મળી રહે તેવા ઉમદા હેતુથી રકતદાન કેમ્પનું આયોજન તા. ૭-૯-ર૦નાં રોજ ઘેડીયા કોળી સમાજ, જાેષીપરા ખાતે કરવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢમાં ૮૯ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો, બે સામે કાર્યવાહી

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ દ્વારા ગઈકાલે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગેની રેઈડ કરતાં ગીરનાર દરવાજા નજીક અવાવરૂ જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૮૯ બોટલ મળી રૂા.૩પ,૬૦૦નો મુદામાલ જપ્ત કરી બે આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની…

Breaking News
0

જૂનાગઢમાં ૮૯ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો, બે સામે કાર્યવાહી

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસ દ્વારા ગઈકાલે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગેની રેઈડ કરતાં ગીરનાર દરવાજા નજીક અવાવરૂ જગ્યામાંથી ઈંગ્લીશ દારૂની ૮૯ બોટલ મળી રૂા.૩પ,૬૦૦નો મુદામાલ જપ્ત કરી બે આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની…

Breaking News
0

જૂનાગઢમાં ૯૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ઓટો રીક્ષા સહિતના મુદામાલ સાથે શખ્સને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ એ-ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગેની રેઈડ કરતાં ૯૬ બોટલ ઈંગ્લીશ દારૂ અને ઓટો રીક્ષા મળી ૭૦,૦૮૦નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની…

Breaking News
0

ઉના નગર વિસ્તારના ગટર યોજનામાં રોડ ઉપર ઢાંકણા તૂટેલા તથા બિસ્માર

ઉના નગરપાલિકા વિસ્તારમાં થોડા વર્ષ પહેલા ગટર યોજના અંતર્ગત ગટર યોજનાનું કામ કરવામાં આવેલું. આ ગટર યોજનાના કામ માટે રસ્તા ખોદવામાં આવ્યા હતા. અત્યારે પણ અનેક રજૂઆતો ફરિયાદો લેખિત મૌખિક…

Breaking News
0

વેરાવળના ઘારાશાસ્ત્રીની રાજય બાર કાઉન્સીલના સભ્ય તરીકે નિમણુંક થઇ

વેરાવળનાં અગ્રણી સીનીયર ધારાશાસ્ત્રી નોટરી મહેન્દ્રસિંહ વાળાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર (કોઓપ્ટ.) તરીકે નિયુકતી કરવામાં આવેલ છે. ગીર-સોમનાથ જીલ્લાને રાજય કક્ષાએ વકીલોની માતૃ સંસ્થામાં પ્રથમ વખત પ્રતિનીધીત્વ મળતા સમગ્ર…

Breaking News
0

સોમનાથ-કોડીનાર પ્રસ્તાવીત રેલ લાઇન અંગે ખેડુતો-રેલ અધિકારીઓની બેઠક નિષ્ફળ

સોમનાથ-કોડીનાર વચ્ચે પ્રસ્તાવીત નવી રેલ લાઇનના પ્રોજેકટ સામે ૨૦૧૬થી સ્થાનીક ખેડુતો વિરોધ કરી રહયા છે. દરમ્યાન ગઈકાલે પ્રાંત અધિકારીના અઘ્યક્ષસ્થાને ખેડુત આગેવાનો અને રેલ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં અગાઉની…

Breaking News
0

દાત્રાણા ખાતે ફરજ બજાવતા કોરોના વોરીયર ડો.અમરીનને વહીવટી તંત્ર દ્વારા પ્રશસ્તી પત્ર અપાયું

દાત્રાણા ખાતે આયુષ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડો.અમરીન એફ. ભટીને તેમની કર્મનિષ્ઠ સેવાઓ બદલ જીલ્લા વહીવટી તંત્રએ નોંધ લઈ પ્રશસ્તી પત્ર એનાયત કરવામાં આવેલ છે. મેંદરડાના સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ…

Breaking News
0

જામકંડોરણા ક્ષત્રીય સમાજ તેમજ રાજપૂત કરણી સેના દ્વારા પીએસઆઈ જે.યુ. ગોહીલ વિરૂધ્ધ આવેદનપત્ર અપાયું

જામકંડોરણા ખાતે ૫ દિવસ પેલા એ.ડી.જાડેજા નામના ૫૫ વર્ષના પ્રૌઢને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. નજીવી બાબતમાં જામકંડોરણાના પીએસઆઈ જે.યુ.ગોહીલ દ્વારા એ.ડી.જાડેજાની અટકાયત કરી માર મારવામાં આવ્યો હતો. એટલેથી…