Browsing: Breaking News

Breaking News
0

જામકંડોરણા ક્ષત્રીય સમાજ તેમજ રાજપૂત કરણી સેના દ્વારા પીએસઆઈ જે.યુ. ગોહીલ વિરૂધ્ધ આવેદનપત્ર અપાયું

જામકંડોરણા ખાતે ૫ દિવસ પેલા એ.ડી.જાડેજા નામના ૫૫ વર્ષના પ્રૌઢને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. નજીવી બાબતમાં જામકંડોરણાના પીએસઆઈ જે.યુ.ગોહીલ દ્વારા એ.ડી.જાડેજાની અટકાયત કરી માર મારવામાં આવ્યો હતો. એટલેથી…

Breaking News
0

ખંભાળિયાનાં ઓર્થોપેડિક નિષ્ણાંતની અનેરી સિદ્ધિ પગનું હાડકું વધારીને યુવાનને ચાલતો કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ઓર્થોપેડીક નિષ્ણાંત ડો. રાણીંગાએ વધુ એક જટિલ ઓપરેશન કરી અને ભાણવડના યુવાન દર્દીને પગે ચાલતો કર્યો છે. ભાણવડ તાલુકાના રહીશ સેવા ૩૦ વર્ષીય એક યુવાનનો…

Breaking News
0

મંત્રીઓને હવે કમલમમાં નહી બેસવું પડે : કોરોનાનો ડર

કાર્યકરોના કામ થતા નથી તેની ફરિયાદના નિરાકરણરૂપે કોબા કમલમ ખાતે મંત્રીઓએ સાહમાં બે દિવસ કમલમ ખાતે બેસવાના આદેશ થયા છે. છેલ્લા ત્રણ સાહથી શરૂ થયેલા આ સીલસીલાને પરિણામે કાર્યાલય મંત્રી…

Breaking News
0

મંત્રીઓને હવે કમલમમાં નહી બેસવું પડે : કોરોનાનો ડર

કાર્યકરોના કામ થતા નથી તેની ફરિયાદના નિરાકરણરૂપે કોબા કમલમ ખાતે મંત્રીઓએ સાહમાં બે દિવસ કમલમ ખાતે બેસવાના આદેશ થયા છે. છેલ્લા ત્રણ સાહથી શરૂ થયેલા આ સીલસીલાને પરિણામે કાર્યાલય મંત્રી…

Breaking News
0

સેનીટાઈઝર ટનલ ઉપર પ્રતિબંધ મુકાશે : સરકારે સુપ્રિમ કોર્ટમાં માહિતી આપી

દેશભરમાં વિવિધ સ્થળે કોરોના સંક્રમણથી બચાવ માટે લગાવાતી ડિસઇન્ફેક્શન ટનલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી તેનો ઉપયોગ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે. કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમકોર્ટમાં…

Breaking News
0

સેનીટાઈઝર ટનલ ઉપર પ્રતિબંધ મુકાશે : સરકારે સુપ્રિમ કોર્ટમાં માહિતી આપી

દેશભરમાં વિવિધ સ્થળે કોરોના સંક્રમણથી બચાવ માટે લગાવાતી ડિસઇન્ફેક્શન ટનલ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી તેનો ઉપયોગ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે. કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમકોર્ટમાં…

Breaking News
0

ગુજરાતમાં દરરોજ ૧૩૦૦થી વધી કોરોના પોઝીટીવ કેસ

રાજ્યમાં હવે શહેર કરતા ગ્રામીણ વિસ્તારોમાંથી કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ ૧૩૦૦થી વધુ કેસ જ્યારે ૧૫થી ૨૦ લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં…

Breaking News
0

ગુજરાતમાં દરરોજ ૧૩૦૦થી વધી કોરોના પોઝીટીવ કેસ

રાજ્યમાં હવે શહેર કરતા ગ્રામીણ વિસ્તારોમાંથી કોરોનાના વધારે કેસ સામે આવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ ૧૩૦૦થી વધુ કેસ જ્યારે ૧૫થી ૨૦ લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં…

Breaking News
0

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ૧૪ હજાર ભરતીઓ કરાશે

હાલમાં કોરોનાની હાડમારીમાં બેરોજગારી મુખ્ય મુદ્દો બની રહ્યો છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ચાલુ વર્ષે ૧૪ હજાર નિયુક્તિઓ કરવાની યોજના હોવાનું બેંકના સૂત્રો એ જણાવ્યું હતું. સાથેજ એસબીઆઈએ દ્વારા…

Breaking News
0

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ૧૪ હજાર ભરતીઓ કરાશે

હાલમાં કોરોનાની હાડમારીમાં બેરોજગારી મુખ્ય મુદ્દો બની રહ્યો છે ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયામાં ચાલુ વર્ષે ૧૪ હજાર નિયુક્તિઓ કરવાની યોજના હોવાનું બેંકના સૂત્રો એ જણાવ્યું હતું. સાથેજ એસબીઆઈએ દ્વારા…