Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ નજીક જુગાર દરોડો, રૂા.૧.ર લાખનો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી.બી.હુણ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં ખામધ્રોળ રોડ નજીક સંઘીપરા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી અબ્દુલભાઈ હનીફભાઈ ઠેબા, જેન્તીભાઈ નાથાભાઈ પરમાર,…

Breaking News
0

જૂનાગઢમાં અપમૃત્યુનો એક બનાવ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં ડો.કમુબેનએ પોલીસમાં એવી જાહેરાત કરતાં જણાવેલ છે કે આ કામનાં મરણજનાર અજાણ્યા પુરૂષ (ઉ.વ.૬૦) બીનવારસુનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ…

Breaking News
0

માણાવદરનાં રઘુવીરપરા રોડ ઉપરથી ૯ પેટી દારૂ ઝડપાયો

માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે રઘુવીરપરા ખાતે જાહેર રોડ ઉપર દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી નાશી જનાર સાજીદ ઉર્ફે દડી અલ્લારખા…

Breaking News
0

જૂનાગઢમાં શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલ ભાડે લઈ ભાડુઆતે અન્યને ભાડે આપી દેતા ૩ સામે ફરીયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ સાંઈબાબાનાં મંદિર પાસે નયન સોસાયટીમાં રહેતાં હમીરભાઈ ગીગાભાઈ મુળીયાસીયાએ પોલીસમાં આ કામનાં આરોપી મેરામભાઈ દેવદાનભાઈ વિરડા, હિનાબેન નાગદાનભાઈ વિરડા તથા દિનેશભાઈ વિરાભાઈ માળીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ૪૩ કેસ નોંધાયા, લોકોમાં ચિંતાનો માહોલ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથવત રહી બેકાબુ બન્યો હોય તેમ કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં ૩૧ કેસ અને જૂનાગઢ જિલ્લામાં ૧૨ કેસ મળીને કુલ…

Breaking News
0

કાળવા ચોકમાં પાણીની પાઈપલાઈન ઉપર મશીન ફરી વળતાં પાણીની નદી વહી

જૂનાગઢ શહેરનાં કાળવા ચોકમાં ખાનગી કંપનીનાં કેબલ નાખતી વખતે પાણીની પાઈપલાઈન ઉપર મશીન ફરી વળતાં પાણીની નદી વહેવા લાગી હતી અને જેને લઈને આ વિસ્તારમાં પાણી વહેવા લાગ્યા હતાં. પાણીની…

Breaking News
0

સોમનાથ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન ઉપર પ્રતિબંધ મુકવા સ્થાનીક તબીબોની માંગ

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ છેલ્લા થોડા દિવસોમાં નોંધપાત્ર રીતે વધી રહયુ છે. આવા સમયે જ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શ્રાવણ માસને લઇ બહારગામથી ભીડ…

Breaking News
0

ppe કીટ પહેરીને જનાઝાની નમાઝ અદા કરી

મુસ્લિમ સમાજમાં કોઈપણ ગુજરી જાય ત્યારે જનાઝાની નમાઝ પઢવામાં આવતી હોય છે. ત્યારે હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે મુસ્લિમ સમાજમાં એક યુવતીનું કોરોનાથી મોત થતાં વાલી એ…

Breaking News
0

‘ખુરશી સિદ્ધિ’ માટે વલખા

આપણે ત્યાં ઋષિ મુનિઓ અને સાધકો એક આસાન બેસી ‘આસાન-સિદ્ધિ’ મેળવતા હતા અને પોતાની ઉપાસનાનો હેતુ સિદ્ધ કરી લેતા પરંતુ એ થઈ સતયુગ કે કળિયુગ સિવાયના યુગોની વાત. આ વાત…

Breaking News
0

માત્ર શ્રાવણમાં જ ખુલતા ગીરનાં પાતળેશ્વર મહાદેવ પણ કોરોના કાળમાં ભાવિક વિહોણા !!

બુહદ ગીરમાં આવેલ પાતળેશ્વર મહાદેવ ભક્તોમાં અનેરૂ સ્થાન ધરાવે છે. માત્ર શ્રાવણ મહિનામાં આ મંદિરમાં દર્શન માટે ભાવિકોને છૂટ અપાય છે. ત્યારે વનવિભાગ દ્વારા તઘલીઘી નિર્ણય કરાતા ભાવિકોમાં કચવાટ ફેલાયો…