Browsing: Breaking News

Breaking News
0

કેશવ ક્રેડીટ સોસાયટી ઉના દ્વારા ૯૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

ઉના તાલુકામાં આવેલ શ્રી કેશવ કો ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી.જૂનાગઢની શાખા દ્વારા તાલુકાના દતક લીધેલા અમોદ્રા, સુલતાનપુર, કેશરીયા, તડ, ઈંટવાયા, ફાટસર, વડવીયાળા, નવાબંદર અને દેલવાડા જેવા ગામોમાં ગ્રામીણ વિકાસ તથા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી થતાં તેમના સ્થાને નવા મુકાયેલા આઈ.પી.એસ. અધિકારી સુનિલ જોશીએ ગઈકાલે રવિવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે પોતાનો…

Breaking News
0

ગીર સોમનાથની પાંચ પાલીકાઓને વિકાસ કાર્યો માટે રૂા.૬.૭૫ કરોડના ચેક અર્પણ કરાયા

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકારે તા.૭ ઓગષ્ટના રોજ ૪ વર્ષ સફળતાપુર્વક પુર્ણ કર્યા છે. જેને લઇ રાજ્યની તમામ મહાનગરપાલીકાઓ અને નગર પાલીકાઓને સર્વાંગી વિકાસ માટે જરૂરી એવા કામો…

Breaking News
0

વેરાવળ રોટરી કલબના નવા હોદેદારો નિમાયા…

વેરાવળ રોટરી ક્લબ દ્વારા શપથવિધી સમારોહનું આયોજન થયેલ હતુ. જેમાં રોટરી ડિસ્ટ્રીકટ ૩૦૬૦ ના ગવર્નર પ્રશાંત જાનીએ વર્ષ ૨૦૨૦-૨૧ ના પ્રમુખ રાજેશ પુરોહીત તથા સેક્રેટરી રોનક મોદીને શપથ લેવડાવેલ…

Breaking News
0

૩ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ નવાબંદરનાં માછીમારની છુટવાની આશા બંધાઈ

ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન ૧ નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા પરંતુ માર્ચ ૨૦૧૭માં પાકિસ્તાન મરીન સિકયુરિટી ગાર્ડ દ્વારા ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા…

Breaking News
0

જામકંડોરણા તાલુકાનાં ધારેશ્વર મહાદેવ(ધકાધાર) મંદિરે શ્રાવણ માસે પૂજા અર્ચના : શિવજીનો અનેરો મહિમા

જામકંડોરણા તાલુકામાં અનેક મહાદેવના મંદિર આવેલ છે. જેમાં આપણે વાત કરશું ધારેશ્વર મહાદેવ મંદિરની. જામકંડોરણા તાલુકામાં જામકંડોરણાથી ૧૦ કીમી દૂર આવેલું છે ધારેશ્વર મહાદેવનું મંદિર. આ શિવમંદિરનો અનેરો મહિમા રહેલો…

Breaking News
0

ગીરજંગલ અને સિંહોનું અસ્તિત્વ જૂનાગઢનાં તત્કાલીન નવાબ મહાબતખાનજીને આભારી

જૂનાગઢના નવાબ સાહેબ સર મહાબતખાનજી ત્રીજાને ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય જાય છે. મહાબતખાનજી ના હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ના હોત.…

Breaking News
0

સોમનાથ મહાદેવના દર્શન બાદ રાજસ્થાનના ૬ ધારાસભ્યો અજ્ઞાતવાસમાં

રાજસ્થાવનના રાજકીય ધમાસણ વચ્ચે શનિવારની રાત્રીના રોકાણ અને મહાદેવના દર્શનાર્થે પધારેલ રાજસ્થાન ભાજપના છ ધારાસભ્યોને મોડીરાત્રે અજ્ઞાત સ્થળે ખસેડાયા હોવાના વહેતા થયેલા અહેવાલોને પગલે દિવસભર ધારાસભ્યોભના ઠેકાણાને લઇ તરેહ તરેહની…

Breaking News
0

ગીર સોમનાથમાં કોરોનાના વધુ ૩૨ કેસ આવ્યા, ૨૬ ને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ ૩ર દર્દીઓ પોઝીટીવ આવેલ છે જેમાં જીલ્લાના મુખ્ય મથક વેરાવળના ર૯ કેસો સાથે જીલ્લામાં ૬૪૪ સુધી આંક પહોંચેલ છે. કોરોનાની…

Breaking News
0

સરકડીયા હનુમાન મંદિરના મહંત ઉપર હુમલો કરનારાને સખ્ત સજા કરવા જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું

જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવેલ સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસબાપુ ઉપર જીવલેણ હુમલો કરવાના બનાવમાં હુમલાખોરો સામે પગલાં લઈ કડક સજા આપવા શ્રી વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળ દ્વારા જુનાગઢ જિલ્લા પોલીસ…