Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ જિ લ્લામાં કોરોના વાયરસ સામે આરોગ્ય તંત્ર સતર્ક

જૂનાગઢ, તા.૩૧ કોરોનાં વાયરસ સંદર્ભે જૂનાગઢ જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ થયુ છે. જિલ્લા સેવાસદન જૂનાગઢ ખાતે જિલ્લા આરોગ્ય તંત્રનાં તબિબો તેમજ ખાનગી પ્રેક્ટીસ કરતા ડોક્ટરોની માહિતીનાં આદાન-પ્રદાન માટે અધિક કલેકટરશ્રી…

Breaking News
0

૨૦૧૯ માં દેશ-વિદેશના ૧૮ કરોડથી વધુ શિવભકતોએ દર્શન કર્યા

પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવને વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૪૬ થી વધુ દેશોના ૧૮ કરોડથી વધુ શિવભકતોએ ઘરબેઠા ફેસબુક, ઇસ્ટાગ્રામ અને ટવીટર જેવા સોશ્યલ મીડીયાના માધ્યમ થકી શીશ નમાવી ધન્યાતા…

Breaking News
0

આવતીકાલથી બેંક કર્મચારીઓની બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ – નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઈ જશે

નવી દિલ્હી તા. ૩૦ વેતન વધારા સહિતની માગણીઓના સમર્થનમાં બેંક કર્મચારી યુનિયનોએ આપેલા એલાન અંતર્ગત આવતીકાલથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડશે. ત્રીજા દિવસે રવિવાર હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ…

Breaking News
0

રાજયમાં હેલ્મેટ ફરજીયાત – ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

અમદાવાદ તા. ૩૦ રાજય સરકારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને એવું જણાવ્યું છે કે, રાજયમાં હેલ્મેટ ફરજીયાત જ છે તેમજ રાજય સરકારે હેલ્મેટ મરજીયાત હોવાનો નિર્ણય કયારેય કર્યો નથી.…

Breaking News
0

ગુજરાતનાં ત્રણ વિદ્યાર્થીઓ ચીનનાં નાનચેંગ એરપોર્ટ ઉપર ફસાયા – વિમાનમાં બોર્ડીંગ કરતા અટકાવાયા

જૂનાગઢનાં ૪, રાજકોટનાં ૧૧ સહિત કુલ ર૩ વિદ્યાર્થીઓ સહિ સલામત પરત આવી ગયા અમદાવાદ તા. ર૯ ચીનમાં કોરોના વાયરસના આતંક વચ્ચે સ્વદેશ પરત ફરવા ધસારો કરી રહેલા ગુજરાતના વિદ્યાર્થીઓમાંથી ત્રણ…

Breaking News
0

જૂનાગઢમાં આવતીકાલે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જૂનાગઢ તા. રપ જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭૧ માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં…

Breaking News
0

કેશોદના ડેરવાણ ગામે શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અપાઈ

કેશોદનાં ડેરવાણ ગામે સીઆરપીએફના શહિદ જવાનને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જૂનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા છેલ્લા ચાર વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. હાલમાં મુકેશ અંબાણીના બંગલે…

Breaking News
0

ગુજરાતમાં ગીધની સંખ્યા માત્ર ૭૦૦ હોવાનું અનુમાન, દેશમાં ગીધની સંખ્યામાં ઘટાડો થયાનો ચોંકાવનારો અહેવાલ

અમદાવાદ, તા.૨૧ કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ…

Breaking News
0

એસીબી પીઆઈના આગોતરા જામીન રદ – જૂનાગઢનાં પ્રિન્સીપાલ સેસન્સ કોર્ટેનો ઐતિહાસિક ચુકાદા

એસીબીના સ્પેશિયલ જજ એન.બી.પીઠવાએ લાંચ માંગનારાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી જૂનાગઢ તા. ૧૮ તાજેતરમાં જૂનાગઢનાં નહેરૂ પાર્કમાં દવાખાનું ધરાવતા તબીબ જયચંદ્ર રતનપુરા પાસે તેમના ગેરકાયદેસર બાંધકામ બાબતે ૧૫ લાખ રૂપિયાની…

Breaking News
0

જૂનાગઢમાં એલઆરડીની પરીક્ષામાં પુત્ર સાથે અન્યાય થતાઃ વિદ્યુત સહાયકની કચેરીમાં જ કર્મચારીનો આપઘાત : પુત્રની પણ ન્યાય નહી મળે તો આપઘાત કરવાની ચિમકી

જૂનાગઢ તા. ૧૮ જૂનાગઢ સરદારબાગનાં દરવાજા નજીક આવેલ સહાયક વિદ્યુત નિરિક્ષક કચેરી બહુમાળી ભવનમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મ્યાંજરભાઈ મુંજાભાઈ હુણ (ઉં.વ ૪૯)નો મૃતદેહ ગઈકાલે સવારે પોતાની ઓફિસમાં પંખે લટકતી…