હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર…
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોનાનાં વાયરસને નાથવા માટે છોડવામાં આવેલું લોકડાઉનનું શસ્ત્ર અમોધ શસ્ત્ર સાબીત થશે અને ભારતવર્ષની પ્રજાને ઉગારી લેવામાં નીમીત પુરવાર થવાનું છે અને એ દિવસો દુર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છેલ્લા ર૧ દિવસમાં ચોથી વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહયું કે, કોરોના વિરૂધ્ધ ભારતની લડાઈ બહુ મજબુતી સાથે આગળ વધી રહી છે. વડાપ્રધાને કહયું કે, હું જાણું…
માંગરોળ શેઠ ફળીયા મુસ્લિમ યુવક મંડળ દ્વારા કોઈ પણ પ્રકારના ધર્મના ભેદભાવ વગર ભોજનયજ્ઞ ચલાવી દરરોજ ૧૧૦૦ જેટલા જરૂરતમંદ લોકોની પેટની ભૂખ ઠારે છે.૨૨ માર્ચ જનતા કર્ફયુના દિવસથી જ શેઠ…
બંધારણનાં ઘડવૈયા અને સામાજીક સમરસતાનાં પુરસ્કર્તા ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૯મી જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલી અર્પણ કરવામાં આવી છે. ભારતદેશની આઝાદી બાદ બંધારણ ઘડવામાં મહત્વની ભૂમિકા અદા કરનારા અને દલિતોનાં મસીહા…
ચીનમાંથી શરૂ થયેલી કોરોના ભૂતાવળને કાબુમાં લાવવામાટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલા લોકડાઉનથી તમામ વર્ગની રોજિંદી આવક અને આર્થિક રીતે મોટી નુકસાની સામે આવી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી…
કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ હાલ જૂનાગઢ શહેરમાં જોવા મળી રહી છે ત્યારે સ્વચ્છતા માટે સફાઈ કામદારો ભર તાપમાનમાં શહેરી મોહલાની સફાઈ કરી રહ્યા છે અને શહેરને સ્વચ્છ બનાવી રહ્યા…
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે આવનારા દર્દીઓને કોઈપણ જાતની અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ નિષ્ણાંત તબીબો અને સ્ટાફ…
વિશ્વ વ્યાપી કોરોના વાયરસ મહામારીનાં જંગમાં જનતા સેવામાં સમગ્ર ગુજરાત પોલીસ હાર્યા કે થાકયા વગર લોકડાઉન અમલમાં જંગે ચડયું છે. ત્યારે સોમનાથ મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પી.આઈ. પરમારનાં માર્ગદર્શન હેઠળ…