ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.બી. જાડેજા સાહેબના માર્ગદર્શન અનુસાર તા.૨૬/૧૦/૨૦૨૩ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કોન્સ. સલીમભાઇ મકરાણી તથા ગોપાલસિંહ મોરી તથા ધર્મેન્દ્રસિહ…
ખંભાળિયામાં રહેતા એક વિપ્ર યુવાનને તેની ફોઈની દીકરી એવી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ થયા બાદ આ પરિણીત મહિલાએ છૂટાછેડા લઈ લેતા આ પ્રકરણ લોહિયાળ બને અને ખંભાળિયામાં રહેતા યુવાનની…
દ્વારકામાં ઓખામંડળ સમસ્ત રઘુવંશી પરિવાર માટે દ્વારકાની ૧૩૬ વર્ષ જુની ગૌશાળાના વિશાળ પટાંગણમાં આગામી તા.ર૯-૧૦-૨૦૨૩ ને રવિવારના રોજ રાત્રિના ૮-૩૦ કલાકેથી શરદ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દ્વારકા તાલુકા…
ભાટિયાના આવેલા એક રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીમાં રેલવે પોલીસે બે આરોપીઓને મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ સમગ્ર પ્રકરણની રેલવે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાટિયાની રેલવે કોલોની…
શરદ પૂર્ણિમા પૂર્વે ખંભાળિયામાં આજથી જાણે શીત ઋતુના પગરવ જાેવા મળી રહ્યા હોય, તેમ આજે સવારથી ખંભાળિયામાં ઝાકળ ભર્યો માહોલ છવાયો હતો. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી…
ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયા દસમી નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી તથા પૂજન અર્ચનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખંભાળિયાના પાદરમાં ખામનાથ મહાદેવના મંદિર નજીક આવેલા આશાપુરા…
ખંભાળિયાની મેઈન બજાર વિસ્તારમાં આવેલી સુપર માર્કેટ ખાતે સ્થિત મહારાજા જામસાહેબ બાપુના સમયની તિલાટ મેળી ખાતે દર વર્ષે નવરાત્રી પર્વે ખાસ હવનનું આયોજન કરવામાં આવે છે. સુપર માર્કેટ વેપારી મંડળ…
જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિરમાં થયેલા હિંચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ સંતો તેમજ ગુરૂ દત્તાત્રેય ભગવાનના સેવકગણમાં તીવ્ર આક્રોશ ફેલાયેલો છે…