દબાણની જૂની રીત મુજબ પથ્થરો, ઈંટો મૂકાવા લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તથા હર્ષદ વિસ્તારમાં થોડા સમય પૂર્વે બે તબક્કે કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં સરકારી તંત્રની સર્વત્ર પ્રશંસા…
દેવભૂમિ દ્વારકાના ઓખા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપરથી ગત તારીખ ૧૧ ઓગસ્ટના રોજ એક અજાણ્યા પુરૂષનો સાંપળ્યો હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. આશરે ૪૦ વર્ષના આ…
કલ્યાણપુર તાલુકામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગ રૂપે રાવલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પી.એસ.આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે રાવલના નગરજનો…
વંથલી તાલુકાના સાંતલપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પતિ-પત્ની અને પુત્ર-પુત્રી એમ ચારેય સભ્યોએ એકસાથે ઝેરી દવા પી લેતા પતિ-પત્ની અને પુત્રના મોત નિપજયાં હતા. જયારે પુત્રી ગંભીર છે. આ…
જર્જરિત ટાંકાની ઈમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ માંગ કરી જૂનાગઢ શહેર વોર્ડ નંબર-૧ના દોલતપરા, સાબલપુર અને સરગવાળા વિસ્તારમાં આવેલા જર્જરીત પાણીના ટાંકા અને ઇમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ…
તાજેતરમાં જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહ ખાતે મહાનગરપાલિકા દ્વારા નોટીસ ચોટાડવા બાબતે થયેલ વિવાદમાં પોલીસ કાફલા ઉપર થયેલ હુમલાના બનાવના બે સગીર આરોપીઓને જૂનાગઢની જુવેનાઈલ કોર્ટે જામીન ઉપર છોડવા…
તાજેતરમાં તારીખ ૮-૮-૨૦૨૩ને મંગળવારના રોજ શ્રીમદ ભાગવત આચાર્ય અને સાહિત્ય શાસ્ત્રી સ્વ. દિવ્યેશભાઈ જાેશીના અવસાનના સમાચાર જાણી સત્યમ સેવા યોગ મંડળ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે. કારણ સ્વ. દિવ્યેશભાઈ…
જૂનાગઢની અલગારી ટીમની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં ખૂબ જ વરસાદ પડતા ભવનાથ વિસ્તારમાં દિવ્યપથ કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા અંદાજિત ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવેલ…