કોડીનાર શહેર અને તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સર્વ સમાજના લોકો દ્વારા સલામી અને શપથ : વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ૭૫ વૃક્ષ વાવવામાં આવ્યા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મેરી મિટ્ટી મેરા દેશ…
આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે સોમવારે ખંભાળિયા ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાઇ…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી…
જૂનાગઢના જલારામભકિતધામ ગૃપની બધી બહેનોએ ધર્મરાજાનું અખંડ વૃત કર્યું અને એકાદશીનું રાત્રિનું જાગરણ કરવા વૈવિધ્યપૂર્ણ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કર્યા હતા. રાતના ૧૦ થી ૧૨ સત્ય નારાયણની કથા, તેની વિશિષ્ટતા એ…
ગુજરાત એસ.ટી.તંત્ર ખાડે ગયું છે અને તેને પ્રજાલક્ષી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં જેસે થે પરિસ્થિતિ રહેવા પાછળના મુખ્ય કારણોમાં સ્ટાફની દાદાગીરી મુખ્ય કારણ હોવાની ઘટના બહાર…