શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંતા પુ. ઈન્દ્રભારતીબાપુએ તા.૭ના રોજ આટકોટ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગનું લોકાર્પણ કરવા આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ…
સોમનાથ પ્રભાસ-પાટણના ગીતા મંદિર પાસે આવેલ રાકેશ વરજાંગ સોલંકીની વાડીએ ગત રાત્રે ૩ વાગ્યે અચાનક દિપડો આવી જતા વાડીમાં રહેલ એક વાછડીનું મારણ કરી અને એક વાછડાને તીક્ષ્ણ નહોરોથી ઈજાઓ…
સમગ્ર વિશ્વમાં ૩૩ વર્ષથી કાર્યરત ગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજમાં જૂનાગઢના અગ્રણી શિક્ષણવિદ અને મોટીવેશનલ સ્પીકર ડો . જીતુભાઈ ખુમાણ ની પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણૂક કરવામાં…
સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે પરિવહન ક્ષેત્રે વધતા ઈંધણના ભાવને લઈ વિશ્વ સ્વચ્છ ઈંધણ પરિવહન તરફ વળી રહ્યું છે. ભારત સરકારના પરિવહન મંત્રાલય…
ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ઉદ્યોગ શિક્ષકો આપે છે વણાટ કામ, સાવરણા બનાવવા, બાગકામ સહિતની અપાય છે તાલીમ : અંતેવાસીઓએ બનાવ્યા ૧૦૦ ટુવાલ : ઘર જેવી સુવિધાવાળા ભિક્ષુક કેન્દ્રના ભિક્ષુકોનો તમામ નિભાવ…
જમનાદાસજી બાપુ મોટો સેવક સમુદાય ધરાવતા હોય બાપુના બ્રહ્મલિનના સમાચારથી સેવક સમુદાયમાં શોક પ્રસરી ગયો : ૨ દિવસ દર્શને માટે રખાયા બાદ તા.૯ના રોજ જમદગ્નિ આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર કરાયો…
ગત વર્ષે માળખાકીય સુવિધાને લઈ જાેડાણ સ્થગિત કરવામાં આવેલ જેને લઈ કોલેજએ નવા સ્થળે વિશાળ જગ્યાએ બિલ્ડીંગમાં સુવિધા ઉપલબ્ધ કરાવી વેરાવળની સ્વ.જે.કે.રામ આટર્સ એન્ડ કોમર્સ કોલેજનું સુવિધાના મુદે ગત વર્ષે…
વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી હતછ. આ કાર્યક્રમના આયોજક ડો. જીતેશ સોલંકી (ફિશરીઝ) ના માર્ગદર્શન દ્વારા…