Browsing: Breaking News

Breaking News
0

કલ્યાણપુરના વીરપર ગામેથી ત્રણ ટ્રકમાં લઈ જવાતા ચોરીના બોકસાઈટનો જથ્થો પકડી પાડતી એલસીબી પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના સંયુક્ત સ્ટાફ દ્વારા ગત મે માસ દરમ્યાન જુદી-જુદી ટીમ મારફતે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન કલ્યાણપુર તાલુકામાંથી ચેકિંગ દરમિયાન પસાર થતા…

Breaking News
0

જૂનાગઢમાં ચોમાસાને અનુલક્ષીને પીજીવીસીએલ તંત્રનું લોક ફરીયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર

જૂનાગઢ પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા દરમ્યાન શહેરીજનોને કોઇ પણ વીજવિક્ષેપ ન પડે તે માટે અને લાઇટ જતી રહે તે માટે શહેરી વિસ્તારના લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૩૯ હજારના મોબાઈલની થયેલ ચોરી

જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિસેથી બનેલા બનાવમાં રૂા.૩૯ હજારના મોબાઈલની ચોરી અંગેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જીગ્નેશ પ્રાણલાલ વ્યાસ(ઉ.વ.૪૪) રહે. નહેરૂ પાર્ક,…

Breaking News
0

આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ થઈ છે, દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે : ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવારના ખર્ચને…

Breaking News
0

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા : ભાદરવા માસમાં શ્રી ગણેશ નવરાત્રના સમાપન સુધીમાં સવા લાખ શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠનું પઠન થશે : રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાના…

Breaking News
0

રાજ્યમાં પાંચ વર્ષથી ઉપરની પડતર ખાતાકીય તપાસોને એક મહિનામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૂચના

સી.એમ. ડેશબોર્ડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય વિગતો તાલુકાવાઈઝ ઉપલબ્ધ કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા…

Breaking News
0

કેશોદ પીજીવીસીએલ દ્વારા વીજચોરી ઝડપી પાડવા વોટ્‌સએપ નંબર જાહેર કરી માહિતી આપવા અપીલ કરી

કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી ખાતે પોરબંદર વર્તુળ કચેરીનાં અધિક્ષક ઇજનેર જે. એમ. કષ્ટા, કેશોદ વિભાગીય કચેરીનાં કાર્યપાલક ઈજનેર એચ. એચ. સોની, કેશોદ શહેરી વિસ્તારનાં નાયબ કાર્યપાલક ઈજનેર કાતરીયા સહિત અધિકારીઓની…

Breaking News
0

જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટના લોકાર્પણની ગણાતી ઘડીઓ

એકટીંગ કમિટીની બેઠકમાં ફાઈનલ રીપોર્ટ રજુ કરાયો અને મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ : ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર થશે જૂનાગઢ શહેરની શાન સમા ઐતિહાસીક ઉપરકોટના રિનોવેશનની કામગીરી હવે પુર્ણ થઈ ચુકી…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં રસ્તાઓના ખોદકામને લઈને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ

અવાનર-નવાર વાહનો ખુંચી જવાના બનાવને પગલે જનતા પરેશાન : ચોમાસું શરૂ થાય તે પહેલા તમામ કાર્યો સંપન્ન કરવાની માંગણી જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓના ખોદકામના કામો ચાલી રહ્યા છે ત્યારે તેને…

Breaking News
0

જૂનાગઢના ઐતિહાસીક સરદાર પટેલ દરવાજાની બંધ પડેલ ઘડીયાળ કોણ રીપેર કરાવશે ?

જૂનાગઢ શહેરમાં ઉપરકોટ સહિતના ઐતિહાસીક સ્થળોને સરકારની યોજના અને પ્રવાસન વિભાગના સહયોગ સાથે નાણાંની ફાળવણી કરાયા બાદ રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરાઈ હતી અને કરોડો રૂપીયાના ખર્ચે વિવિધ ઐતિહાસીક સ્થળોને રિનોવેશન…

1 179 180 181 182 183 1,268