હાલ જૂનાગઢમાં ગરવા ગિરનારની પરીક્રમા ચાલે છે ત્યારે પરીક્રમા પુરી કરી યાત્રિકો અન્ય ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જાય છે. કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે દરરોજ અસંખ્ય શ્રધ્ધાળુઓ…
જૂનાગઢ ગરવા ગિરનારની પરીક્રમાં ચાલી રહેલ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા આવી પહોંચ્યા છે અને પરીક્રમા પુરી કરી અન્યત્ર દેવ દર્શન જાય છે ત્યારે ગિરનાર પર્વત સ્થિતમાં…
તા.૧પ ડિસેમ્બર થી ૧પ જાન્યુઆરી દરમ્યાન એક મહિના સુધી અનેક વિધ કાર્યક્રમ : અમદાવાદ ખાતે ૬૦૦ એકરની વિશાળ ભૂમિ ઉપર પ્રમુખ સ્વામિ મહારાજ નગરનું નિર્માણ કાર્ય : તડામાર તૈયારીઓને ઓપ…
માંગરોળ ચોરીના આરોપ સબબ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ આરોપીને જેલમાં કોન્સ્ટેબલ દ્વારા બેરહમી પૂર્વક માર મારવામાં આવતા આરોપીના પાછળના ભાગે અને બંને પગની સાથળો ઉપર ચાઠાં પડી જતા માંગરોળની સરકારી…
સોમનાથ મહાદેવ મહામેરૂ પ્રાસાદનાં ગગનચુંબી ૧પ૧ ફુટ ઉંચા શિખર ઉપર કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સોળે કળાયેલ પૂર્ણ રીતે ખીલેલો ચંદ્ર એવી રીતે સ્થિત થાય છે કે જાણે ભગવાન શિવે તેને મસ્તક…