ગીર-સોમનાથ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નવનિયુક્ત કરાયેલા એસ. ચાવડાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. મૂળ કેશોદના પાણખાણના વતની અને તારીખ ૨૫-૯-૧૯૮૬ના રોજ જન્મેલા તેઓએ બીએસસીપરીક્ષા પાસ કરી રાષ્ટ્ર સેવા માટે…
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહયો છે તો બીજી તરફ ગરબી મંડળોનાં સંચાલકો, આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવને ભવ્યાતિભવ્ય બનાવવા માટે…
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ગઈકાલે મનપા દ્વારા રાતના ૧૦ વાગ્યાથી લઈ સવારના ૫ વાગ્યા સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી, ટ્રેક્ટર સહિતના વાહનો દ્વારા દબાણ હટાવવાની…
જૂનાગઢ સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ચોબારી ફાટક પાસે બાલાજી ફાર્મ ખાતે બ્રહ્મ રાસોત્સવ તથા શ્રી સહસ્ત્ર ચંડી હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું છે. જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કે.ડી. પંડયા, મહાનગર…
જૂનાગઢનાં દુરવેશનગર, સરયુ એપાર્ટમેન્ટ, બ્લોક નં-૩૦માં રહેતા મહેન્દ્રકુમાર લક્ષ્મણભાઈ મહીડા(ઉ.વ.૩૮)એ અભ્યાસ પૂર્ણ કરી અને છેલ્લા ૪ વર્ષથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા અને આજ દિવસ સુધી કોઈ નોકરી…
વેરાવળ આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જાેડાયેલા કાર્યકર બળાત્કારમાં ઝડપાતા ભારે ખળભાળટ મચેલ છે. આ પહેલા તે ગીર-સોમનાથ જીલ્લામાં કોગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચુકેલા છે. વેરાવળ રાજેન્દ્રભવન રોડ ઉપર ઓફીસ ધરાવતા…
રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર સ્પોર્ટસ કોમ્પ્લેકસ ખાતે યોજાયેલા અંદાજિત રૂા.૧૮ કરોડથી વધુના ખર્ચે બનેલા નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને રેસકોર્સ પાસે નિર્મિત સ્પોર્ટસ હોસ્ટેલનું રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના…
જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બઢતી સાથે અમદાવાદ ખાતે બદલી થતાં ભાવભીની વિદાય આપવા માટે ધી જૂનાગઢ ગ્રેઈન સીડ્ઝ એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને જૂનાગઢ પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ જાેબનપુત્રા તથા…
જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની પ્રમોશન સાથે અમદાવાદ બદલી થતાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા પુષ્પગુચ્છ આપી, સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જેમાં કે.ડી. પંડ્યા, પ્રફુલભાઈ જાેષી,…