જિલ્લાના વિકાસના કામો માટે રૂા.૩.૪૨ કરોડના કામોને મંજુરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી તથા જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષપદે જિલ્લા…
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આગામી તા.૩૦ માર્ચ થી તા.૩ એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તર પૂર્વ રાજ્ય અને ગુજરાતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિના સમન્વય સમા વિવિધ સાંસ્કૃતિક…
તા.૩૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ત્યારે તા.૩ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ…
જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુમ થયા બાદ શોધખોળ હાથ ધરાઈ હતી. અને અંતે તેમનો મૃતદેહ મળી આવતા પોલીસબેડામાં અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગેની મળતી વિગત…
મેંદરડા પોલીસે ગઈકાલે મેંદરડા સાસણ રોડ ઉપરથી એક મોટર સાયકલમાંથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા સબબ બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે એક શખ્સ હાજર નહી મળી આવતા કુલ ૩ શખ્સો…
વંથલી તાલુકાના શાપુર ગામે રહેતા મનસુખભાઈ ઉર્ફે કિશોરભાઈ ચૌહાણ ઉવ.પ૮એ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે ગત તા.૧૧-૩-ર૩ ૧૭-૩૦ કલાકે શાપુર ગામ નજીક બનેલા બનાવમાં એક અજાણ્યો પુરૂષ રોડ ક્રોસ…
ર૧મી માર્ચ ‘વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે’ની વિશેષ ઉજવણી સાંત્વન વિકલાંગ મંડળ માખીયાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં માખીયાળા શાળાના બાળકોની ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી. ભાગ લેનાર તમામને સ્ટેશનરી કીટ,…
નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં આર્ય સમાજના સ્થાપના દિવસની દિવ્ય અને ભવ્ય ઉજવણી : આર્ય સમાજની સ્થાપના કરીને સ્વામી દયાનંદ સરસ્વતીજીએ વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ આર્ય…
રાજકોટ જિલ્લાના બામણબોર અને આસપાસના વિસ્તારમાં વર્ષોથી ટેન્કરના પાણીથી ઓ-‘બા’ઓ વેઠી ચૂકેલી બહેનોના ઘરે હવે નળમાં મણ-મણના જળબોર વહેતા આવતા ‘બા-આંગણે જળક્રાંતિ છલકાઇ ૨૨ માર્ચ એટલે ‘‘વિશ્વ જળ દિવસ’’, જેની…