અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય…
ડો એમ.વી. વેકરીયાએ ૩૬ વર્ષથી માનવતાસભર, ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓનું હંમેશા પહેલેથી એક જ ધ્યેય રહ્યું છે કે, સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ, સરળ સારવાર…
ગુજરાત આમ તો તેના વિકાસ માટે દેશ-વિદેશમાં જાણીતું થયું છે પરંતુ હાલમાં, રાજ્યમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સને લઇને ગુજરાતે સમગ્ર દેશમાં લોકોનું ધ્યાન આકષ્ર્યું છે. ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ ગેમ્સનું…
ત્રીજુ નોરતું અને માતા ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શક્તિ દાયક છે અને કલ્યાણ કારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે અને દશ હાથ છે…
નવરાત્રીના પ્રારંભે અંબાજી યાત્રાધામમાં વર્ષોથી મોહનથાળની પ્રસાદી મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. મંદિર પરિસરમાં વિશાળ રસોડામાં ચણાના લોટને ચારણીથી ચાળવામાં આવે છે. ત્યારબાદ ઘી, દુધ અને ચાસણી દ્વારા મોહનથાળનો પ્રસાદ…
૧૭ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ પંચામૃત ફોર ક્લાઈમેટ ચેન્જ પખવાડિયા અંતર્ગત ૧૧માં દિવસે યુવા જાગૃતિ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને ક્લાઈમેટ ચેન્જ અંગે મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં મારવાડી યુનિવર્સિટી ખાતે…