ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં નેજા હેઠળ ચલો કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર રથયાત્રાનું આજે પ્રદેશ અગ્રણી જગદીશભાઈ ઠાકોર, શકિતસિંહ ગોહીલ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતેથી શુભારંભ થયો હતો અને આ…
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ જીલ્લો અને મહાનગર દ્વારા બાલાજી ફાર્મ ચોબારી ફાટક પાસે બ્રહ્મ પરીવારો માટે તદન ફ્રીમાં આયોજન કર્યુ છે. જેમાં લોકગાયક મયુર દવે, આરતીબેન અને તેની ટીમ ઓરકેસ્ટ્રાની…
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ડીવાયએસપીઓની બદલી ગૃહ વિભાગનાં અધિક સચિવ નિખીલ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ ડીવાયએસપી તરીકે પોણા ચાર વર્ષ ફરજ બજાવી પ્રજામાં લોકપ્રિયતા મેળવનાર ઝાંબાઝ પોલીસ…
જૂનાગઢ સીવીલ હોસ્પિટલનાં વોર્ડ નં-પ૦૮માંથી સારવાર માટે આવેલો કાચા કામનો કેદી નાસી છુટયો હોય તેને પાર્કિંગમાંથી પોલીસે ઝડપી લીધો છે. આ બનાવ અંગે પોલીસ હેડકવાર્ટર ખાતે રહેતા આર્મડ એએસઆઈ અળખાભાઈ…
જૂનાગઢ મનપાનાં ડેપ્યુટરી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાનાં સુપ્રિમો ગીરીશભાઈ કોટેચા છેલ્લા ર૦ વર્ષથી પોતાનો પગાર ગૌશાળાને અર્પણ કરી ગૌસેવાનું પૂણ્ય પ્રાપ્ત કરી રહયા છે. જાેષીપરા વિસ્તારમાં આવેલ કેસરીયા…
આ યોજના હેઠળ શરૂઆતમાં એક પરિવારને એક કિલો ચણાની દાળ અને જરૂરી મસાલાની કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં જે ગરીબ પરિવારો પાસે…
વંથલી મામલતદાર કચેરીએ વંથલી તાલુકાના ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના હોદેદારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી. આ મંગણીઓમાં મુખ્યત્વે પોષણક્ષમ, વિતરણઘટ મજરે મળવા, કોરોના કાળમાં અવસાન પામેલ વેપારીઓને…
કેશોદમાં સિવીલ હોસ્પિટલમાં કેશોદ તાલુકા ઉપરાંત આજુબાજુના ચારથી વધુ તાલુકાના દર્દીઓ સારવાર અર્થે કેશોદની સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલ બિલ્ડીંગ અને સ્ટાફ અપુરતો હોવાના કારણે વર્ષોથી…
જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની ૧૭ મહિનાની માસુમ દિકરી “અરીહા” ને ત્યાંની સરકાર દ્વારા માતા-પિતાથી દુર પોસ્ટકેર સેન્ટરમાં મુકી દીધી હોય તેને પરત ભારતમાં લાવવા માટેની માંગ સાથે આજે વેરાવળમાં…