કલેકટર અરૂણ મહેશ બાબુએ ૭૭ જેટલા બાળકો અને તેમના પરિવારજનોને સહાય અંગેની કામગીરીની માહિતી પુરી પાડી ઃ ગરીબ પરિવારજનોના પુનઃવસન અને યોજનાકીય લાભો દ્વારા તેમના બાળકોને શિક્ષણ મળે તે માટે…
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની આવતીકાલે ગુરૂવારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે ગુરૂવારે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે…
તા.૨૬-૩-૨૦૨૩ રવિવારના રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે શિવમ્ ચક્ષુદાન સલાહ કેંદ્ર-આરેણા અને માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે શ્રી રામમંદિર-આરેણા મુકામે ૯ થી ૧ના સમય દરમ્યાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.…
સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માંગરોળ તાલુકાની ગૌ શાળાઓ, ગૌ રક્ષકો, ગૌ સેવા હોસ્પિટલ અને લંપી સમયે સેવારત લોકોનું સન્માન કરવાનું સુંદર આયોજન થયું હતું. માંગરોળ માં…
ગઈકાલે પોરબંદરના દેગામ નજીક એક કાર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિંદરખેડા ગામના ચાર આશાસ્પદ યુવાનોના કરૂણ મૃત્યું નિપજયા હતાં અને અનેક મુસાફરોને ઈજાઓ…
હાલમાં ચાલી રહેલ બીમારી અને રોગચાળાને ધ્યાનમાં લઇને ઘણા લાંબા સમયથી ટુંપણી ગામના લોકો નેબ્યુલાઇઝર એટલે કે નાસ લેવા માટે દ્વારકા આવવું પડતું હતું. જેથી લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ…
મહિલા મંડળ દ્વારા વેલકમ ચેટીચાંદ તેમજ ત્રણ-ત્રણ વખત શાહી નાત-જમણ અને ઐતિહાસિક શોભાયાત્રામાં સિંધી સજણો ઉમટ્યા ગીર-સોમનાથના ઉનામાં સિંધી સમાજે ઈષ્ટદેવ જૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ ભાવભેર ઉજવ્યો હતો. સતત બે દિવસ…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરૂ પુરાણી શ્રી…