Browsing: Breaking News

Breaking News
0

પ્રથમ નોરતાનાં પ્રારંભ સાથે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રિ મહોત્સવની ભાવભેર ઉજવણી

જે તહેવારની ઘણા દિવસોથી રાહ જાેવામાં આવતી હોય તેવું પર્વ એટલે નવરાત્રિનું પર્વ. આ પર્વ આમ જાેઈએ તો માતાજીની આરાધનાનું પર્વ છે. માતાજીનો ગરબો પધરાવી અને બાળાઓ રાસ રમે એ…

Breaking News
0

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ રમઝટ બોલાવી

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર, પ્રમુખ વિશાલ જાેષી અને તેની ટીમ દ્વારા પરશુરામધામનાં નિર્માણ અર્થે નવરાત્રી મહોત્સવનું આયોજન…

Breaking News
0

વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત જૂનાગઢમાં વૃધ્ધ દંપતીની મરણમુડી પોલીસે પાછી અપાવી

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ૭૦ વર્ષની ઉંમરના વયો વૃધ્ધ દંપતીની મરણ મુડી રૂા.૩૦,૦૦૦/-ની રકમના સોનાના દાગીના તથા રૂા.૩,૫૦૦/- રોકડ રકમ એમ કુલ રૂા.૩૩,૫૦૦/-ની કિંમતના દાગીનાની થેલી…

Breaking News
0

ગુજરાતમાં મેડીકલ પીજીનાં એડમિશનનાં નિયમોમાં ફેરફાર સામે વિદ્યાર્થીઓમાં રોષ

રાજ્યમાં તાજેતરમાં મેડીકલ પીજીના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્ટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જાેવા મળેલ છે. અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગૂજરાત રાજ્યમાંથી જ…

Breaking News
0

જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ આહીર કર્મચારી મડંળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ં છાત્રો, વર્ગ ૧,૨માં નિમણૂંક પામેલા અધિકારીઓ, નિવૃત કર્મચારીઓ અને વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું…

Breaking News
0

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ રોગચાળો વકર્યો, એક મહિનામાં ૩૪નાં મોત

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસ અને તેનાથી થતાં મૃત્યુંઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. એક મહિનામાં જ સ્વાઇન ફ્લૂના કુલ ૧૩૧૫ કેસ નોંધાયા છે જ્યારે ૩૪ વ્યક્તિના મૃત્યું થયા છે. વર્ષ…

Breaking News
0

ઉત્સવ પ્રેમી ગુજરાતી પ્રજા માટે ઉત્સવમાં શિરોમણી ઉત્સવ એટલે નવરાત્રી ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ-૨૦૨૨ ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય…

Breaking News
0

રાજકોટના માનવતાવાદી સુવિખ્યાત પ્રોક્ટોલોજીસ્ટ ડો. વેકરીયાની સુશ્રુત પાઇલ્સ હોસ્પિટલનો ૩૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

ડો એમ.વી. વેકરીયાએ ૩૬ વર્ષથી માનવતાસભર, ઉત્તમ અને ઉત્કૃષ્ટ સારવાર દ્વારા ગુજરાતભરમાં નામના મેળવી છે. તેઓનું હંમેશા પહેલેથી એક જ ધ્યેય રહ્યું છે કે, સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ, સરળ સારવાર…

Breaking News
0

રાસોત્સવની સાથે જામશે રમતોત્સવની મોસમ ઃ ૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓકટોબર દરમ્યાન રાજ્યના ૬ શહેરોમાં થશે ૩૬થી વધુ રમતોનું આયોજન

ગુજરાત આમ તો તેના વિકાસ માટે દેશ-વિદેશમાં જાણીતું થયું છે પરંતુ હાલમાં, રાજ્યમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેમ્સને લઇને ગુજરાતે સમગ્ર દેશમાં લોકોનું ધ્યાન આકષ્ર્યું છે. ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ ગેમ્સનું…

Breaking News
0

ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પૂજા

ત્રીજુ નોરતું અને માતા ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શક્તિ દાયક છે અને કલ્યાણ કારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે અને દશ હાથ છે…

1 281 282 283 284 285 1,267