જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમાનો આગામી તા.૪-૧૧-ર૦રર શુક્રવારથી શુભારંભ થયો રહ્યો છે ત્યારે આ પરિક્રમાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. પરિક્રમા શરૂ થવાનાં આડે ગણતરીનાં…
જૂનાગઢ મનપા દ્વારા દામોદર કુંડ ખાતે આજે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, આગેવાનો, મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં. અને દિવંગતોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. તાજેતરમાં…
જૂનાગઢ શહેરમાં વ્યવસાય, વ્યાપાર, ધંધો-રોજગાર વેરા અન્વયેનાં ગુજરાત સરકાર દ્વારા વ્યવસાય વેરાનો કાયદો અમલમાં મુકેલ છ. જે અંતર્ગત સરકારનાં આદેશ અનુસાર વ્યવસાય વેરા સમાધાન યોજના-ર૦રર અમલમાં મુકવામાં આવી છે. જે…
જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સ્ટાફ મિટિંગનું આયોજન કરી જનરલ કચેરીની કામગીરી, શાખાઓમાં કામગીરી પેન્ડેન્સી અને સાથે અગત્યની ચૂંટણી કામગીરીને લઇને રિવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા વહીવટી તંત્રના સતત…
જૂનાગઢનાં જાગૃત નાગરિક સરોજબેન ડી. રાઠોડે જૂનાગઢ જીલ્લા કલેકટરને પત્ર પાઠવી ભવનાથ વિસ્તારને સાયલન્સ ઝોન-મર્યાદા ઝોન અંગે પ્લાસ્ટીક મુકત કરવા અંગે અધિક કલેકટર શ્રી બાંભણીયાને રજુઆત કરી છે. જૂનાગઢ શહેરનાં…
ભેંસાણ તાલુકાનાં છોડવડી ગામે રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, છોડવડી ગામે રહેતા માનષીબેન રોનકભાઈ ગોંડલીયા(ઉ.વ.રર)એ ચારેક વર્ષ પહેલા પ્રેમ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં સર્જાયેલી દૂર્ઘટના સ્થળની જાત મુલાકાત લઇને ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેઓ આ દૂર્ઘટનામાં ઇજાગ્રસ્ત હતભાગીઓને પણ હોસ્પિટલમાં મળ્યા હતા અને તેમની સારવાર-સુશ્રુષાની માહિતી ઇજાગ્રસ્તો સાથે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સ્પષ્ટ નીતિ અને સ્વચ્છ નિયત સાથે કામ કરીને અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારના આદિવાસીબંધુઓનો સર્વાંગી વિકાસ કરીને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. શિક્ષણ, રોજગાર,…