ગુજરાત વિધાનસભા-૨૦૨૨ ચૂંટણીની જાહેરાત સાથે જ, રાજ્યભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલ અને જિલ્લામાં નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી કરવા અંગે…
બેટ દ્વારકાના ૨ ટાપુઓ કબજે કરવાના સુન્ની વક્ફ બોર્ડનું સપનું ગુજરાત હાઈકોર્ટે ચકનાચુર કર્યું છે. ગુજરાતનો આ વિષય આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. અમને સોશ્યલ મીડિયા દ્વારા ખબર પડી…
ઓખા નગરપાલિકાના પટાંગણમાં તારીખ ૩ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ઓખા નગરપાલિકાના રૂપિયા ૬ કરોડના વિકાસ કર્યોનું ખાત મુર્હુત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે રૂપિયા ૬ કરોડના વિકાસ કાર્યોનું…
(સુરેશચંદ્ર ધોકાઈ દ્વારા) કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટેનું નોટીસીફિકેશન જાહેર કરવા સાથે રાજકીય પક્ષોમાં દોડધામ ચાલુ થઈ છે ત્યારે રિલાયન્સના કોર્પોરેટર એફર્સ મેમ્બર અને રાજ્યસભામાં સતત…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા બેંકના એટીએમ મશીનમાં અવારનવાર રૂપિયા ખૂટી જતા લોકો પરેશાન થતા હોવાનું ચિત્ર જાેવા મળી રહ્યું છે. ખંભાળિયા શહેર નજીક એસ્સાર, નયારા, રિલાયન્સ વિગેરે…
આવતીકાલે સત્તાવાર રીતે મધ્ય રાત્રીએ પરિક્રમા શરૂ થવાની છે પરંતુ ભાવિકોનો ઘસારો જાેતા આજે વહેલી સવારે ઈટવા ગેટથી હજારો શ્રધ્ધાળુઓને પ્રવેશ અપાયો જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતેની ૩૬ કિલોમીટરની…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને અહીં આવનારા હરીભકતો, ભાવિકોની મનોકામનાં પૂર્ણ કરે છે અને દેશ-દેશાવરનાં લાખો ભાવિકોની…
દિવાળીના તહેવારમાં નૂતન વર્ષ પૂર્વે સૂર્યગ્રહણને લઈ મંદિરોમાં અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યા ન હતા. જેને લઇ રૂગનાથજી હવેલીએ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું. ગંધ્રપવાડા ખાતે આવેલ રૂગનાથજી…