Browsing: Breaking News

Breaking News
0

ગિરનારની પરિક્રમા પ્લાસ્ટીકની કે ધાર્મિક : પ્રજામાં ઉઠતો સવાલ

જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની ૩૬ કિમીની પરિક્રમા શરૂ થઈ ચુકી છે અને આ પરિક્રમા સાથે ભાવિકોની આસ્થા રહેલી છે અને દુર-દુરથી ભાવિકો સેવાનું પુનીત ભાથું બાંધવામાં આવે છે. દર…

Breaking News
0

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે ચૂંટણી અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ

જિલ્લાના ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં, ચૂંટણીમાં મહત્તમ મતદાન ટકાવારી મેળવવા તથા મહત્તમ મતદારોને સામેલ કરવા માટે બૂથ લેવલ અવેરનેસ ગ્રૂપ(મ્છય્)ના સભ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકર, આંગણવાડી વર્કર,…

Breaking News
0

માણાવદરનાં બોડકા ગામે થ્રેસરની પુલીમાં માથું કપાઈ જતા મૃત્યું : અરેરાટી

માણાવદર તાલુકાનાં બોડકા ગામનાં ભનુભાઈ હિરજીભાઈ સોલંકી(ઉ.વ.૬૪) પોતાનાં ખેતરમાં થ્રેસર વડે માંડવી કાઢતા હતા એ દરમ્યાન તેમણે વિટેલી શાલ પુલીમાં આવી જતા અકસ્માતે તેમનું માથું આવી જતા માથું કપાઈ જવાનાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં વડાલ ગામે જુગારનાં અખાડા ઉપર પોલીસ ત્રાટકી : રપ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે વડાલ ગામે જુગાર અંગે દરોડો પાડતા રપ શખ્સોને ઝડપી લીધા છે. આ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, રાજેશભાઈ ઉર્ફે રાજુ રાણાભાઈ વઘેરા(ઉ.વ.૪૭) રહે.વડાલ…

Breaking News
0

દ્વારકાધીશનાં જગત મંદિરમાં તુલસી વિવાહોત્સવ ઉજવાયો

ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ઉત્સવોનું વિશેષ મહત્વ છે તે મુજબ દેવતાઓની દિવાળીને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અષાઢ સુદ-૧૧ થી વિષ્ણુ ભગવાન શયનમાં જાય છે. સતત ચાર મહીના સુધી ભગવાન…

Breaking News
0

કોડીનાર : જીવનદીપ હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને મોરી પરીવાર દ્વારા સ્કુલ બસ અર્પણ કરાઈ

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા)ની કોડીનાર ખાતે મનોજભાઈ મોરીએ સંસ્થાની રૂબરૂ મુલાકાત કરી સંસ્થામાં ચાલતી દિવ્યાંગ બાળકોની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવીકે દિવ્યાંગોને આરોગ્ય સેવા અને શૈક્ષણિક…

Breaking News
0

માંગરોળ ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ

માંગરોળ ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. જેમાં કાર્યકરો દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહે સેક્રેટરીએટ ખાતે ડો. બાબા સાહેબ…

Breaking News
0

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદ માટે ઈશુદાન ગઢવીની જાહેરાત થતા ખંભાળિયાવાસીઓમાં આનંદ

ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામના મૂળ વતની અને પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ઈશુદાનભાઈ ગઢવી થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. આગામી ચૂંટણીમાં “આપ”ને બહુમતી મળે તો ઈશુદાનભાઈ…

Breaking News
0

ઉનાના વેદ માતા ગાયત્રી માતાજી મંદિરે અન્નકુટ મહોત્સવ-બટુક ભોજન યોજાયું

ઉનામાં વેરાવળ રોડ ઉપર આવેલ શિક્ષક સોસાયટી પાસે ર૩ વર્ષ પહેલા નિર્માણ પામેલ પંચમુખી ગાયત્રી માતાજીના મંદિરે નવા વર્ષ નિમિત્તે અન્નકુટ,વિવિધ મીઠાઈઓ તથા ફરસાણનો ભોગ ધરી દર્શન માટે ખુલ્લો મુકાયેલ…

Breaking News
0

ગૌસેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણાના પ્રમુખ અને રાજપૂત યુવા સમાજના મંત્રી ક્રિપાલસિંહ જાડેજાનો આવતીકાલે જન્મદિવસ

જામકંડોરણા ગૌસેવા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ અને રાજપૂત યુવક(યુવા સમાજ) મંડળ જામકંડોરણાના મહામંત્રી એવા દરેક સમાજ સાથે જાેડાયેલા ઉત્સાહી અને સેવાભાવી યુવા આગેવાન ક્રિપાલસિંહ સુખદેવસિંહ જાડેજાનો જન્મદિવસ છે. હિન્દુ ધર્મ…

1 305 306 307 308 309 1,329