Browsing: Breaking News

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરનાં ગગનચુંબી શિખરે યાંત્રીક સિસ્ટમથી ભાવિકો સ્વહસ્તે ધ્વજારોહણ કરી શકશે

વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ અને ધુધવતા સમુદ્ર તટે આવેલ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧પ૧ ફુટ ઉંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વહસ્તે ધ્વજા રોહણ કરી શકશે તેવી સિસ્ટમ…

Breaking News
0

ભગવદ્‌ કથા એ વિચારોના વાયરસ ઉપરની વેકિસન છે : પૂ. મોરારીબાપુ

ભગવતી ગંગાના તટ ઉપર વહેતી કથા ધારાના પાંચમા દિવસ ઉપર એક પ્રશ્ન હતો દયા અને કૃપા વચ્ચે શું અંતર છે ? દયા કારણ શોધે છે, કૃપા અકારણ ઉતરે છે. સ્કૂલ…

Breaking News
0

વિસાવદર નગરપાલિકાનાં બે કર્મીઓને વિદાયમાન અપાયું

વિસાવદર નગરપાલિકામાં ફરજ બજાવતા અરૂણભાઈ ભટ્ટ( રાજુભાઈ) તથા રતીભાઈ રૂદાતલાનો ગઈકાલે નગરપાલિકા હોલમાં સાંજે ૪ વાગ્યે વિદાય સમારંભ યોજાયો હતો.  જેમાં નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ વાઘેલા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ડોબરીયા, નગરપાલિકાના ચૂંટાયેલા…

Breaking News
0

ઉના :  આપ દ્વારા જનસંવેદના કાર્યક્રમ યોજાયો

ઉના, ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી આયોજિત કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારોના ગામોમાં જન સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિલ્હીથી ગુલાબ સિંહ યાદવ, પાર્ટી અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, પાર્ટી…

Breaking News
0

માણવદરનાં ભાલેચડાના મહંતનું મૃત્યુંનું રહસ્ય હજુ પણ અકબંધ !

માણાવદર તાલુકાનાં ભાલેચડા ગામે બાલાહનુમાન મંદિરનાં મહંત સદારામબાપુ (ઉ.વ. ૪પ)ની ગત તા. ર૭ જુનનાં રોજ કોહવાઈ ગયેલી લાશ મળી આવ્યાને પાંચ દિવસ વીતી જવા છતાં મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી. પ્રાથમિક…

Breaking News
0

ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન : શોકની લાગણી

ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનો હિન્દી ફિલ્મોમાં જેમ એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો હતો તેમ ગુજરાતી…

Breaking News
0

આજે ડોક્ટર્સ ડે : લોકોને રોગમુક્ત કરી નવું જીવન આપનાર વ્યક્તિ એટલે ડોક્ટર

દર વર્ષે આજે ૧લી જુલાઇ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે, ડોક્ટરને આપણે ત્યાં ઈશ્વરનો દરજ્જાે આપવામાં આવ્યો છે, ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે ડોક્ટર લોકોને રોગમુક્ત કરી નવું જીવન આપનાર વ્યક્તિ…

Breaking News
0

આંધ્રપ્રદેશની પ્રતિષ્ઠીત એસઆરએમ યુનિ.નાં જાેડિયા ભાઈઓને રૂા. પ૦ લાખનું પેકેજ મળ્યું : અનન્ય સિધ્ધિ

આંધ્રપ્રદેશના એ.પી.એમ. યુનિવર્સિટી – એ.પી., એસ.આર.એમ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જાેડિયા ભાઈ સપ્તર્ષિ અને રાજર્ષિ મજુમદારને ગૂગલ જાપાનના વ્યૂહાત્મક ભાગીદાર પીવીપી ઇન્ક સાથે વાર્ષિક રૂા. ૫૦ લાખનું પેકેજ મળે છે. તેઓની પસંદગી…

Breaking News
0

મેડીકલ સ્ટોર્સમાં ડમી બની દવા વેચતા અને લાયસન્સ ભાડે આપનાર ફાર્માસિસ્ટ સામે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ

લોકો નાં આરોગ્ય સાથે ચેડાં કરનારા મેડિકલ સ્ટોર્સ સામે કાર્યવાહી કરવા ઉના આરોગ્ય વિભાગ દ્વારા જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને નકલી ડોક્ટર વિરૂધ્ધ કામગીરી સરાહનીય છે ત્યારે ગુજરાતની સાડા છ…

Breaking News
0

હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહના રિમાન્ડ મંજુર, તેની સાથે ભાગેલા મિત્રો પણ ઝડપાયા

અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને પોલીસે ગઈકાલે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપી પર્વ શાહના આજ બપોર સુધીના રિમાન્ડ માન્ય…

1 656 657 658 659 660 1,348