વિશ્વ પ્રસિધ્ધ અને ભારતના બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ અને ધુધવતા સમુદ્ર તટે આવેલ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના ૧પ૧ ફુટ ઉંચા ગગનચુંબી શિખરે ભાવિકો સ્વહસ્તે ધ્વજા રોહણ કરી શકશે તેવી સિસ્ટમ…
ઉના, ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી આયોજિત કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારોના ગામોમાં જન સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે દિલ્હીથી ગુલાબ સિંહ યાદવ, પાર્ટી અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, પાર્ટી…
માણાવદર તાલુકાનાં ભાલેચડા ગામે બાલાહનુમાન મંદિરનાં મહંત સદારામબાપુ (ઉ.વ. ૪પ)ની ગત તા. ર૭ જુનનાં રોજ કોહવાઈ ગયેલી લાશ મળી આવ્યાને પાંચ દિવસ વીતી જવા છતાં મૃત્યુનું રહસ્ય ઉકેલાયું નથી. પ્રાથમિક…
ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનો હિન્દી ફિલ્મોમાં જેમ એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો હતો તેમ ગુજરાતી…
દર વર્ષે આજે ૧લી જુલાઇ ડોક્ટર્સ ડે તરીકે ઉજવાય છે, ડોક્ટરને આપણે ત્યાં ઈશ્વરનો દરજ્જાે આપવામાં આવ્યો છે, ઈશ્વરનું બીજું સ્વરૂપ એટલે ડોક્ટર લોકોને રોગમુક્ત કરી નવું જીવન આપનાર વ્યક્તિ…
લોકો નાં આરોગ્ય સાથે ચેડાં કરનારા મેડિકલ સ્ટોર્સ સામે કાર્યવાહી કરવા ઉના આરોગ્ય વિભાગ દ્વારા જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને નકલી ડોક્ટર વિરૂધ્ધ કામગીરી સરાહનીય છે ત્યારે ગુજરાતની સાડા છ…