દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડતા શખ્સો સામે ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાં શુક્રવારે કલ્યાણપુર તાલુકામાં એક નિવૃત્ત વૃદ્ધ દ્વારા તેમની કિંમતી જમીન પચાવી પાડવા સબબ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
હોળી અને ધુળેટી પર્વ ઉપર આ વખતે મોંઘવારી અને કોરોનાનું કવચ રહેલું હોય આ બંને તહેવારો સિમિત અને મર્યાદિત રીતે ઉજવાશે જાે કે, હોલીકા દહનનાં કાર્યક્રમો મર્યાદિત સંખ્યામાં લોકો કરી…
ગુજરાત રાજયમાં આગામી ૪ દિવસમાં હિટવેવની આદાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં શનિ અને રવિવારે ગુજરાતના કેટલાક શહેરોમાં પારો ૪૩ ડિગ્રી ઉપર પહોંચી તેવી શક્યતા સેવાઈ રહી છે.…
વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ફૂલડોલ ઉત્સવ મારફતે કાળીયા ઠાકોર સંગ આ પર્વની ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે…
ભારતીય સંસ્કૃતિની પરંપરામાં હિન્દુ ધર્મનાં મુખ્ય તહેવારોમાં હોળી-ધુળેટીનું પર્વ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર કરતા પણ મુખ્ય બની ગયું છે. છેલ્લા દાયકામાં હવે પદયાત્રીઓએ દ્વારકા યાત્રાધામને વિશેષ સ્થાન આપ્યું હોય તેની નોંધ…
જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફને કોરોનાની રસી આપવાનું અભિયાન હાથ ધરાયું છે. દરમ્યાન પ્રથમ તબકકામાં ૭૮૭પ…
કોરોના વાયરસની મહામારીમાં અમદાવાદ જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ફૂલની ખેતી કરી રહેલા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. કોરોનાકાળમાં અંદાજે છ કરોડનું નુકસાન ભોગવી ચૂકેલા ફૂલ ઉદ્યોગને ફરી એક વાર…
સાધન-સુવિધા-રોજગાર સહિત વિકાસના તમામ ક્ષેત્રે અગ્રેસર ગુજરાત અને સમૃદ્ધ તથા સલામત ગુજરાતના ભાજપ સરકારના દાવા વચ્ચે રાજ્યની ખરી સ્થિતિ એ છે કે, રાજ્યમાં દરરોજ ર૧ વ્યક્તિઓ આપઘાત કરી જીવન ટૂંકાવી…
કોરોનાની મહામારીમાં રાજ્ય દ્વારા ટેસ્ટ, ટ્રેડ અને ટ્રીટમેન્ટની માર્ગદર્શિકાને અનુસરવામાં આવે છે. આ માટે રાજય સતત વધુમાં વધુ ટેસ્ટ થાય, પોઝીટીવ વ્યકિતઓના સંપર્કમાં આવેલા વધુમાં વધુ લોકોને ટ્રેક કરવામાં આવે…