Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢનાં આંગણે બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન બ્રહ્મસમાજના પત્રકારોને પોતાની વિગત મોકલી આપવા અનુરોધ

જૂનાગઢ ખાતે આગામી દિવસોમાં બ્રહ્મચોયાર્સીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. દુર્ગા સેનાના ઉપક્રમે યોજાનારા આ સંમેલનને સફળ બનવાવા માટે જાેરશોરથી તૈયારીઓ શરૂ…

Breaking News
0

જૂનાગઢ મનપાની વોર્ડ નં.૧પની પેટાચૂંટણી અંતગર્ત સ્લીપ વેંચવા બાબતે આંબેડકનગર વિસ્તારમાં ડખ્ખો થયો : પોલીસ ફરીયાદ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘર્ષણનાં બનાવો બની રહયા હોય અને જે અંગેની પોલીસ ફરીયાદ પણ થઈ રહી છે. બે દિવસ પહેલા વોર્ડ નં.૧પમાં સોડા-બોટલનાં છુટા ઘા કરવાનાં બનાવો બનવા પામેલ હતા…

Breaking News
0

ચીનનાં ૧૨ હજાર કરોડના એફડીઆઈ પ્રસ્તાવને સરકાર મંજુરી આપશે ?

ભારત-ચીન સરહદ ઉપર પીપલ્સ લિબરેશન આર્મીના પાછળ હટવાથી સુધરી રહેલી સ્થિતિની વચ્ચે કેન્દ્રની મોદી સરકાર ચીનની કંપનીઓ તરફથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના કેટલાક પ્રસ્તાવોને ટૂંક સમયમાં મંજૂરી આપી શકે છે. કેન્દ્ર…

Breaking News
0

જાહેર ક્ષેત્રોની બેંકોના ખાનગીકરણ માટે કેન્દ્ર સરકાર બે સુધારા ખરડા રજૂ કરશે

જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણને સરળ બનાવવા સરકાર આ વર્ષના અંત સુધીમાં બે સુધારા ખરડા રજૂ કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ માટે બેકિંગ કંપનીસ (એક્વિઝિશન…

Breaking News
0

ભારત ઉર્જા આયાત ઉપર ર્નિભરતાને ઓછી કરી રહ્યું છે : વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તામિલનાડુમાં તેલ અને ગેસ સેક્ટરની કેટલીક પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલીક પરિયોજનાઓની આધારશિલા પણ રાખી જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીએ રામનાથપુરમ-તુતુકુડી પ્રાકૃતિક ગેસ…

Breaking News
0

જૂનાગઢ : સૈયદવાડા વંડા મસ્જીદમાં આજે તકરીરનો કાર્યક્રમ યોજાશે

જૂનાગઢની સૈયદવાડા વંડા મસ્જીદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી શરીફ રાખેલ છે. તા. ૧૮-ર-ર૧ને ગુરૂવારે ઈશાની નામજ બાદ દારૂલ ઉલુમાં મોટા રહેબર જનાબ યાકુબ સિદીકી…

Breaking News
0

આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવતીકાલે ડાયાબીટીસ કેમ્પ યોજાશે

સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય/હોસ્પિટલ જૂનાગઢના સ્વસ્થવૃત્ત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા તા.૧૯/૦૨/૨૦૨૧ના રોજ સવારે ૯.૦૦થી બપોરે ૧૨ કલાક સુધી મધુપ્રમેહ-ડાયાબીટીસ માટે નિદાન અને યોગ તથા આહાર-વિહાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં…

Breaking News
0

ઉના તાલુકાની શિક્ષા એકેડમી વિદ્યાર્થીઓ માટે વધુ એક વખત વરદાન રૂપ બની

કોવિડ-૧૯ના કાળ બાદ અનલોકની પ્રક્રીયા દરમ્યાન જ્યાં શાળાઓ કોલેજ અને અન્ય ક્લાસિસ શરૂ થઇ ગયા છે, ત્યાં જ બીજી બાજુ ઉનામાં ઓનલાઈન એજ્યુકેશનના નામથી પ્રસિદ્ધ શિક્ષા એકેડમીના ઓનર રવિ એન.…

Breaking News
0

શ્રી જલારામ ભકિતધામ ખાતે વાલી સંમેલન યોજાશે

શ્રી જલારામ ભકિતધામ ઝાંઝરડા ચોકડી જૂનાગઢ ખાતે સગપણ પાત્ર યુવક-યુવતી માટે વાલી સંમેલન આગામી તા.ર૧-ર-ર૦ર૧ રવિવાર સાંજનાં ૪ થી ૭ દરમ્યાન યોજાશે. હાલની પરિસ્થિતિને કારણે સમુહ ભોજન કાર્યક્રમ બંધ રહેશે…

Breaking News
0

જૂનાગઢ મનપાની વોર્ડ નં.૧પની પેટાચૂંટણી અંતગર્ત સ્લીપ વેંચવા બાબતે આંબેડકનગર વિસ્તારમાં ડખ્ખો થયો પોલીસ ફરીયાદ

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘર્ષણનાં બનાવો બની રહયા હોય અને જે અંગેની પોલીસ ફરીયાદ પણ થઈ રહી છે. બે દિવસ પહેલા વોર્ડ નં.૧પમાં સોડા-બોટલનાં છુટા ઘા કરવાનાં બનાવો બનવા પામેલ…

1 673 674 675 676 677 1,261