Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢમાં પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયેશ માધાભાઈએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, તાલાળા ગામનો અબ્દુલ રસીદભાઈ મકવાણા (ઉ.વ. ૪૬) બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ કરી અને પેસેન્જર ભરતો…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૭ કેસ નોંધાયા, ૧ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૩,…

Breaking News
0

જૂનાગઢ મનપાની પેટાચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસની કવાયત, કડક બંદોબસ્ત

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧૫ ની પેટાચૂંટણી અન્વયે આવતીકાલે મતદાન છે. વોર્ડ નં. ૧૫ના આંબેડકરનગર, ધરારનગર, મેઘાણી નગર, પંચેશ્વર, ખાડિયા, દાતાર રોડ, સહિતના વિસ્તારમાં બંદોબસ્ત…

Breaking News
0

આવતીકાલે મતદાન, છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ૦ હજાર જેટલો પોલીસ કાફલો ગોઠવાશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ બંદોબસ્તની માહિતી અને અત્યાર સુધી કરાયેલી કામગીરીની માહિતી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ મારફતે આપી હતી. રાજ્યમાં સુરત, ભાવનગર, જામનગર, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં…

Breaking News
0

આજે ખોડીયાર જયંતિ માતાજીનાં મંદિરમાં વિશેષ પુજા

મહામાસનાં નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે. ત્યારે આજે મહાસુદ આઠમ એટલે કે આઈશ્રી ખોડીયાર માતાજીની આજે જયંતિ હોય આ નિમીતે માતાજીનાં મંદિરમાં પૂજન-અર્ચન આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.…

Breaking News
0

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં સ્વસ્થ આરોગ્ય માટે સવા લાખ મહા મૃત્યુંજય જાપ કરતાં જૂનાગઢનાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના મહંત

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સંતો-મહંતોએ પ્રાર્થના કરી છે. શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ દોલતપરા જૂનાગઢના સાનિધ્યમાં આવેલી જગ્યાના મહંત રામાનંદબાપુ દ્વારા મહા મહિનાની નવરાત્રિની સાતમના દિવસે…

Breaking News
0

જૂનાગઢઃ ગીધ પક્ષીના સંવર્ધન માટે સૌરઉર્જાથી સંચાલિત ટેગિંગની કામગીરી, નવતર અભિયાન

ગીધ પક્ષી પર્યાવરણ માટે ખુબ જ જરૂરી છે અને ચિંતાજનક રીતે ગીધની વસ્તી ખુબ જ ઘટી ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગીધોના સરક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મુકીને સૌરાષ્ટ્રમાં…

Breaking News
0

ઐશ્વર્યમૂર્તિ સદ્‌ગુરૂ ગોપાળાનંદસ્વામીની આજે ૨૪૦મી જન્મજયંતી

‘‘અનુપ ઇડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા ગામ, ધન્યઅ ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઊપન્યા ભક્ત સકામ યોગી પૂર્વજન્મના જેને વા’લા સંગે અતિવા’લ, પ્રભુ સંગાથે પ્રકટ્યા ખરા ભક્ત નામ ખુશાલ ાા મુમુક્ષુજીવોના…

Breaking News
0

કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૫૬૨ રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા કમિટીની રચના કરાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે ઁસ્ મોદીએ કહ્યુ હતુ કે અહીં ૫૬૨ રજવાડાઓના ઇતિહાસનો સાક્ષાત્કાર કરાવતું ભવ્ય મ્યૂઝિયમ બનશે.એ બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોહપુરૂષ…

Breaking News
0

ખોડલધામમાં આસ્થાભેર ખોડિયાર જયંતીની ઉજવણી, મા ખોડલને ધરવામાં આવ્યા છપ્પન ભોગ

આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતી. મા ખોડલના પ્રાગટ્ય દિને વિશ્વપ્રસિદ્ધ જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે…

1 736 737 738 739 740 1,330