Browsing: Breaking News

Breaking News
0

ખંભાળિયામાં રઘુવંશી સદગૃહસ્થોને અનાજની કીટનું વિતરણ કરાયું

ખંભાળિયામાં દીપોત્સવ પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ દ્વારા રઘુવંશી જ્ઞાતિના ૧૦૦ એટલા જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય ચીજ વસ્તુઓ સાથેની કીટનું…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોની ઉજવણી અંગે લોકોમાં ભારે ઉત્સાહ

આવતીકાલે કારતક વદ અગીયારશના દિવસથી તહેવારોની ઉજવણીનો પ્રારંભ : ધનતેરસ, દિપાવલી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભપાંચમ, જલારામ જયંતિ, દેવદિવાળી અને કારતીકી પુર્ણીમાના પર્વે અનેકપ્રકારના આયોજન દિપાવલી અને નૂતન વર્ષના તહેવારો નજીક…

Breaking News
0

ગરવા ગિરનાર ખાતે યોજાનારી લીલી પરિક્રમામાં આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

ભાવિકોની સુખસુવિધા માટે વહિવટી તંત્ર દ્વારા બેઠકનો દોર : તૈયારીને અપાઈ રહેલો ઓપ જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ક્ષેત્રમાં દેવ દિવાળીના દિવસોથી લીલી પરિક્રમા શરૂ થનાર છે. ગિરનાર ફરતે ૩૬…

Breaking News
0

દિવાળી ટાણે જ જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આજથી ત્રણ દિવસનો પાણી કાપ

જૂનાગઢ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા ભાટીયા ધર્મશાળા રોડ, બુકર ફળીયા, બોરવાડ, માત્રી રોડ, નાથીબુ મસ્જીદ, જગમાલ ચોક તથા ઉપરકોટ વિસ્તારમાં પાણીની પાઈપ લાઈનની રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.…

Breaking News
0

ગિરનારની લીલી પરિક્રમાને લઈને વન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ

આ વર્ષે ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસને ગુરૂવાર તા.ર૩ નવેમ્બરથી કારતક સુદ પૂનમને સોમવાર તા.ર૭ નવેમ્બર સુધી યોજાનાર છે. ત્યારે આ પરિક્રમાને લઈને ભવનાથ જ્ઞાતિ સમાજાે-ઉતારા મંડળની બેઠક…

Breaking News
0

જૂનાગઢમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોના ૫ મોબાઇલ ફોનની ચોરી

જૂનાગઢમાં લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોના પાંચ મોબાઇલ ફોન વ્હેલી સવારે તસ્કરો ખુલ્લા ઘરમાં પ્રવેશીને ચોરી નાસી જતાં સનસનાટી મચી ગઈ છે. જૂનાગઢ શહેરના જાેષીપરામાં આવેલ આદિત્યનગર-૧માં રહેતા રમેશભાઈ છગનભાઈ મકવાણાને…

Breaking News
0

જૂનાગઢમાં મનદુઃખનો ખાર રાખી હુમલો : રૂા.૪૦૦ની લુંટ અંગે ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢમાં મનદુઃખનો ખાર રાખી અને હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જુની સિવીલ હોસ્પિટલના ગેઈટની સામે માહિ દુધની દુકાનની પાસે બનેલા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર આ…

Breaking News
0

માણાવદરમાં રિપેરીંગના પૈસાની ઉઘરાણી પ્રશ્ને માર મારી ધમકી આપી

માણાવદરમાં ગાયત્રી મંદિર પાસે રહેતા ગિરીશભાઈ રામભાઈ ડાકી(ઉ.વ.૪ર)એ આરીફભાઈ તૈયબભાઈ સેતા રહે.કતકપરા તેમજ અજાણ્યા પાંચ માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી નં-૧નું મોટરસાઈકલ એકાદ…

Breaking News
0

સિનીયર સીટીજનોના દુબઈ ટૂરમાં ફસાયેલ નાણાંના ચેક રિટર્ન કેસમાં સમાધાન : ચિફ જયુ. મેજીસ્ટ્રેટ એસ. એ. પઠાણની સરાહનીય કામગીરી

સિનીયર સીટીજન મંડળ-જુનાગઢ દ્વારા દુબઈ ટુરના પ્રવાસનુ આયોજન ૨૦૧૯ મા થયેલ હતુ. ”ટ્રાવેલ ટાઈમ” નામની ઓફીસ ચલાવતા સુનીલભાઈ તન્ના સાથે આ પ્રવાસ ગોઠવવામા આવેલ હતો. પ્રવાસ – ૮ દિવસ બાકી…

Breaking News
0

સોમનાથ મંદિર પરિસરમાં તરભ ખાતે પ્રસ્થાપિત થનાર વાળીનાથ મહાદેવ મહાશિવલિંગનો રૂદ્રાભિષેક કરાયો

શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક એવા વિસનગર તાલુકાનાં તરભ ખાતે આવેલ આશરે ૯૦૦ વર્ષ પુરાણા ઇતિહાસ ધરાવતી રબારી સમાજની જગ્યામાં વાળીનાથ મહાદેવ પ્રાણ-પ્રતિષ્ઠા થનાર દેવતાઓની મૂર્તિઓ અને કલ્યાણકારી મહા શિવલિંગની ૧૨…

1 75 76 77 78 79 1,267