Browsing: Breaking News

Breaking News
0

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો આવતીકાલે જન્મદિવસ

ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીનો આવતીકાલે ૯૬મો જન્મદિવસ સોમનાથ મંદિર ખાતે વિશેષ મહાપૂજા, આયુષ્ય મંત્ર જાપ, સાંજે ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ શણગાર-દિપમાળા કરી…

Breaking News
0

કુપોષિત હેતના વજનમાં એક કિલોગ્રામનો પોષિત વધારો થતાં હેત સમેત તેના પરિજનોનાં ચહેરા પર ખુશીની લહેર પ્રસરી

ગુજરાત સરકારના “રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત યોગ્ય માર્ગદર્શન અને પૂરતી સારવારથી બાળક દર્દીઓના આરોગ્યમાં સુધારા જાેવા મળ્યા છે. આવો જ એક કિસ્સો છે ચાર વર્ષના હેતનો. હેત ઉપલેટા તાલુકાનાં…

Breaking News
0

ખંભાળિયા નજીકના હાઇવે માર્ગ ઉપર રોંગ સાઈડમાં જઈ રહેલા ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી : આરોપી જેલ હવાલે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહન ચાલકો વિવિધ નિયમોનું પાલન કરે તેમજ બેદરકારીના કારણે અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસને…

Breaking News
0

ખંભાળિયામાં જલારામ જયંતીની થશે ભવ્ય ઉજવણી : લોહાણા મહાજનના નેજા હેઠળ ખાસ બેઠક યોજાઈ

પૂ. જલારામ બાપાની ૨૨૪ મી જન્મ જયંતી નિમિત્તે આગામી રવિવાર તારીખ ૧૯ મીના રોજ ખંભાળિયામાં રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ માટેની ખાસ બેઠક ગતરાત્રે અહીંની વી.ડી.…

Breaking News
0

શનિવારે જૂનાગઢમાં રહ્યો દિવાળી જેવો માહોલ : રન ફોન જૂનાગઢને મળી અભૂતપુર્વ સફળતા

જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ વિભાગને અભિનંદનની વર્ષા : ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પણ આપ્યા બેસ્ટ કોમ્પલીમેન્ટસ જૂનાગઢ શહેરની જનતા માટે શનિવારનો દિવસ અતિ મહત્વનો બની ગયો હતો.…

Breaking News
0

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડાના વિવિધ વિકાસ કાર્યોનું થયેલ લોકાર્પણ અને ખાતમુર્હૂત

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિસાવદર નજીક આવેલા શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરી સંત મુક્તાનંદ બાપુના આશીર્વાદ લીધા હતા. વિસાવદર તાલુકાના ચાપરડા…

Breaking News
0

ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ ખાતે બીરાજમાન રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના દર્શન કરી ધન્યતા અનુભવી

ગત શનિવાર તા.૪-૧૧-૨૩ના રોજ જૂનાગઢ બીરાજમાન રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના દર્શન વંદન કરવા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી તથા સરકારના અન્ય વિભાગો સંભાળતા જૈન સમાજના પનોતા પુત્ર રત્ન હર્ષભાઈ…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.ર૦ હજારની લુંટની ચાર સામે નોંધાઈ ફરિયાદ

જૂનાગઢમાં રૂા.ર૦ હજારની લુંટ અંગે ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જુની સિવીલ હોસ્પિટલના ગેઈટની સામે માહી દુધની દુકાનની પાસે…

Breaking News
0

જૂનાગઢમાં જીબીઆ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો

તારીખ ૪-૧૧-૨૦૨૩ના રોજ જૂનાગઢ ખાતે આવેલ કૈલાશ ફાર્મમાં જીઇબી એન્જિનિયર એસોસિએશન જૂનાગઢ ગેટકો અને પીજીવીસીએલ પરિવાર દ્વારા જીબીઆ રાસોત્સવ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય…

Breaking News
0

ટપકેશ્વર મહાદેવ આશ્રમ ખાતે બારપહોર પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ

જામનગર જીલ્લાના જામજાેધપુર તાલુકામાં આવેલા આરસ ડુંગર પાટણ નજીક અંધરીયાનો નેસ ખાતે ટપકેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે. જયાં રામદેવપીર મહારાજના બારપહોર પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.૩૧-૧૦-ર૦ર૩ના મંગળવારે કુંભ…

1 76 77 78 79 80 1,267