Browsing: Breaking News

Breaking News
0

ખેતી વિશેના નવા કાયદા માત્ર ખેડૂતો માટે જ છે ?

“કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા કોઈ પણ બાબતે તેઓ સદભાવનાથી કોઈ કાર્યવાહી કરે છે તો તેવું કરવાના હેતુસર આ કાયદા હેઠળ…

Breaking News
0

૭૦ લાખથી વધારે ડેબિટ-ક્રેડિટ કાર્ડના ડેટા ઓનલાઇન લિક થયા

ભારતીય સાઇબર સિક્યુરિટી રિસર્ચર, રાજશેખર રાજાહરિયાએ દાવો કર્યો છે કે ૭૦ લાખથી વધુ ભારતીય ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ સાથે જાેડાયેલો પ્રાઇવેટ ડેટા ઓનલાઇન લીક થયો છે. રાજાહરિયાને આ જાણકારી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ૨૦૦ થી વધુ તબીબો હડતાલ ઉપર, ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી સારવાર બંધ

કેન્દ્ર સરકારે સીસીઆઇએમ એકટમાં સુધારો કરેલ છે જેનો વિરોધ કરવા ઇન્ડીયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી વિરોધ પ્રદર્શીત કરવાની જાહેરાત કરી કાર્યક્રમો જાહેર કર્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સવારે ૬ થી સાંજે…

Breaking News
0

ઉના પંથકના ગામડાઓમાં ચાલતું ગેરકાયદેસર તાડીનું વેંચાણ બંધ કરાવવા રજુઆત

ઉના આસપાસના ગામડાઓમાં તાડીનો ગેરકાયદેસર ચાલતો ધંધો બંધ કરવા દલિત યુવાન દ્વારા રજુઆત કરાઈ છે. થોડા સમય પહેલાં તાડીના નશાથી એક યુવાનનું મૃત્યું થયું હતું. યુવા વર્ગ તાડીનો નશો કરી…

Breaking News
0

કોરોના : ૨૧.૮ ટકા ઘરોમાં એક ટાઈમનું ભોજન ન બન્યું

વર્ષ ૨૦૨૦નો અંત હવે નજીક આવી ગયો છે. દરેક જણ હવે નવા વર્ષની રાહ જાેઈ રહ્યું છે. કોરોના મહામારી માટે વર્ષ ૨૦૨૦ મોટાભાગના લોકો માટે સારૂ રહ્યું નથી. લોકડાઉનને કારણે…

Breaking News
0

જૂનાગઢનાં ભૂમિબેન કેશવાલા – પાર્થભાઈ તલસાણીયા સહિત ૪૮ મામલતદારોની બદલી

રેવન્યુ વિભાગ દ્વારા જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના ૪૮ મામલતદારોની બદલી કરતા હુકમો કરવામાં આવ્યા છે, આ હુકમમાં જૂનાગઢના ભૂમિબેન કેશવાલાને જૂનાગઢથી વિસાવદર, મોરબીના હર્ષદીપભાઈ આચાર્યને હળવદ, ગોંડલના બ્રિજેશભાઈ કાલરિયાને રાજકોટ, બોટાદના…

Breaking News
0

જૂનાગઢની યુવતીએ શારીરીક માનસીક ત્રાસ અને દેહજ પ્રશ્ને પતિ, સાસુ સહીતનાઓ સામે નોંધાવી ફરીયાદ

જૂનાગઢની એક પરિણીત યુવતીએ તેના પતિ તથા સાસરીયા વિરૂધ્ધ શારીરિક -માનસીક ત્રાસ આપી તેમજ રૂા.૧.૬૦ લાખની રકમ અને સોનાનાં દાગીના રાખી લીધા હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ…

Breaking News
0

કેશોદમાં દાગીના બનાવી નહીં આપી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની નોંધાઈ ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે સાંઈબાબા જવેલર્સ નામની દુકાનના વેપારીએ સોનાના દાગીના બનાવી નહીં દેતા અને જમા કરાવેલ સોનું ઓળવી જતાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. આ બનાવ અંગે કૃષ્ણદાસ…

Breaking News
0

બાંટવા તાલુકાનાં કોડવાવ ગામે જુગાર દરોડો : ચાર ઝડપાયા

બાંટવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે કોડવાવ ગામે આવેલા હિરેનકુમાર અશ્વીનભાઈ નંદાણીયાના મકાન ઉપર જુગાર અંગે દરોડો પાડતાં હિરેનકુમાર અશ્વિનભાઈ નંદાણીયા, દિનેશભાઈ રાજાભાઈ પીઠીયા, અશોકભાઈ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૧૯ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૧૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧,…

1 790 791 792 793 794 1,251