Browsing: Breaking News

Breaking News
0

દ્વારકામાં મહોરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ : કલાત્મક તાજીયા ઝુલુસમાં મુસ્લીમ બિરાદરો જાેડાયા

મહોરમ એ હઝરત ઈમામ હુસેન અલય્હિસ્સલામે અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે મુસ્લિમો કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. આજથી આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે કરબલામાં ઈસ્લામ ધર્મના…

Breaking News
0

રેલવે સુરક્ષા બળ(આરપીએફ)એ છેલ્લા ૭ વર્ષ દરમ્યાન ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ ૮૪,૧૧૯ બાળકોને બચાવ્યા

છેલ્લા સાત વર્ષથી રેલવે સુરક્ષા બળ(આરપીએફ) ‘નન્હે ફરિશ્તે’ નામના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ એક મિશન છે જે ભારતીય રેલવે ઝોનોમાં પીડિત બાળકોને બચાવવા માટે સમર્પિત છે. છેલ્લા સાત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની સોઢા અનિરૂધ્ધસિંહે S.V.I.M. સાથે માઉન્ટ લેંગડીઝોંગ ૫૨૦૦ મીટર ઊંચું શિખર સર કરી તિરંગો લહેરાવ્યો

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના વતની અને હાલ જામનગર નિવાસી સોઢા અનિરૂધ્ધસિંહે સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરીંગ માઉન્ટ આબુ ખાતે ૧મહિનાની કોચિંગ બાદ હિમાલય એક્સપિડીશન માટે એક્ઝામ આપી હતી.…

Breaking News
0

કલ્યાણપુરમાં પરપ્રાંતીય શ્રમિક પરિવારની માસુમ બાળાનું અપમૃત્યું

કલ્યાણપુર તાલુકાના ચુર ગામે મંગળવારે એક શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીને ઝેરી સર્પે દંશ દેતા તેણીનું કરૂણ મૃત્યું નીપજ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર નજીક આવેલા…

Breaking News
0

જામનગરના ચેક રિટર્ન કેસના છ માસથી નાસતા ફરતા આરોપીને ખંભાળિયા પોલીસે દબોચી લીધો

ખંભાળિયાના ન્યુ હરીપર ગામના મૂળ રહીશ અને હાલ અત્રે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા સદ્દામ સતાર સંઘાર નામના શખ્સ વિરૂધ્ધ રૂા.૧,૩૮,૩૦૦ ની કિંમતના ચેક રિટર્ન અંગેની ફરિયાદના અનુસંધાને જામનગરની અદાલત…

Breaking News
0

ખંભાળિયાની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં ઘૂસ્યા ચામાચીડિયા: સેવા સંસ્થા દ્વારા રેસ્ક્યુ

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ગત મોડીરાત્રે આઈ.સી.યુ. વિભાગમાં બે ચામાચીડિયા ઘૂસી આવ્યા હતા. આ અંગેની જાણ હોસ્પિટલના સંચાલકો દ્વારા અહીંની પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને…

Breaking News
0

ગ્રીન ખંભાળિયા ઝુંબેશ સફળતાના આરે: જામનગરની હોસ્પિટલનું નોંધપાત્ર અનુદાન

અગ્રણી બિલ્ડર કમલેશભાઈ દ્વારા 51 વૃક્ષો દત્તક લેવાયા  ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ મળી રહે તેમજ વૃક્ષોની વનરાજી સર્જાય તે હેતુથી સ્થાપવામાં આવેલી ગ્રીન ખંભાળિયા સંસ્થાના…

Breaking News
0

કલ્યાણપુરના ખાખરડા ગામે વૃધ્ધની હત્યા : ભારે ચકચાર પોલીસ દ્વારા ગુનો નોંધી હાથ ધરાતી તપાસ કલ્યાણપુર તાબેના ખાખરડા વિસ્તારમાં રહેતા આશરે ૮૦ વર્ષના એક વૃદ્ધની ગતરાત્રે તીક્ષ્ણ હથિયારો વડે ર્નિમમ હત્યા થયાનો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા ખાખરડા ગામની પરબડી સીમમાં રહેતા વજુભા બનેસંગ જાડેજા નામના આશરે ૮૦ વર્ષના વૃદ્ધ ગઈકાલે સોમવારે રાત્રિના આશરે ૮ઃ૩૦ વાગ્યાના સમયે પોતાની વાડીના મકાનના ફળિયામાં સુતા હતા. ત્યારે કોઈ અજાણ્‌યા શખ્સોએ આ સ્થળે આવી, અને વજુભા જાડેજા ઉપર ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના તેમાં શરીરના અન્ય ભાગમાં હુમલો કરતા તેમને જીવલેણ ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બનતા કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. હત્યાના આ બનાવે નાના એવા ખાખરડા ગામમાં ભારે ચકચાર પ્રસરાવી છે.

પોલીસ દ્વારા ગુનો નોંધી હાથ ધરાતી તપાસ કલ્યાણપુર તાબેના ખાખરડા વિસ્તારમાં રહેતા આશરે ૮૦ વર્ષના એક વૃદ્ધની ગતરાત્રે તીક્ષ્ણ હથિયારો વડે ર્નિમમ હત્યા થયાનો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે આધારભૂત…

Breaking News
0

‘‘આજથી ઓગસ્ટ સુધી આકાશમાં ઉલ્કા વર્ષાનો નજારો”

મધ્યરાત્રિથી ડેલ્ટા-એકવેરીડ્‌સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો : દુનિયાભરમાં ૩૦ દિવસ સુધી અવકાશમાં ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જાેવા મળશે : તા.ર૯, ૩૦ અને તા.૩૧ જુલાઈના રોજ આકાશમાં મહત્તમ ઉલ્કાવર્ષા દુનિયાભરમાં લોકોએ…

Breaking News
0

રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા ૧પ૦ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે પુ. મુક્તાનંદબાપુના આર્શીવાદ ધો.૧થી ૧રના સમારંભ યોજાયો હતો. જેમાં ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને પુ. નિલકંડ ચરણ દાસજી સ્વામી, પુ. જાેષી બાપા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, માજી ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, પત્રકાર વિનુભાઈ જાેષી સહિત સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ આપી સન્માનીત કરાયા હતા. જેમાં કેન્દ્રીય વિદાલય જૂનાગઢ ખાતેથી ધો.૧૦માં ૭૭ ટકા મેળવવાની સાથે મૌલિક કુમાર મહેતાએ સમાજને સેવાના રૂપમાં કંઈક શ્રેષ્ઠ આપવાના ઉમદા લક્ષ્ય સાથે ધો.૪થી શરૂ કરીને ૭ વર્ષની સતત મહેનતના ફળ સ્વરૂપે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની સફરમાં ક્રમશ તમામ સોપાનો સર કરીને ગુજરાત રાજયના અમદાવાદ રીજીયનની ૪૭ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પસંદગી પામેલ કુલ ૧૦૦ સ્કાઉટમાંથી રાજય પુરસ્કાર કેમ્પમાં રાજયકક્ષાએ પ્રથમ ક્રમાક મેળવી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીમાં પ્રથમવાર ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાજય પુરસ્કાર મેળવનાર સ્કાઉટ તરીકે કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ શાળા પરિવારનું તથા કુટુંબ પરિવારનું નામ રોશન કરેલ છે અને હાલ કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ ખાતેથી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેટ થવા બદલ તેઓનું પુ. નિલકંઠ ચરણદાસજી સ્વામીએ સન્માન કરી આશિવર્દ આપેલ તેમજ જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલય ધો.રમાં ૯૧ ટકા મેળવનાર રિયા વરૂણભાઈ ભરાડનું શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડના હસ્તે અને ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને સંતો, આગેવાનો ઉપરાંત પત્રકાર, જયશેભાઈ ભરાડ, સી.વી. જાેષી, ભાનુભાઈ જાેષી, એડવોકેટ શશીકાંતભાઈ બોરીચાંગર સહિતનાએ બિરદાવ્યા હતા. તેમજ રાજગોર સમાજ માટે વોટસએપ ગ્રુપના માધ્યમથી અનેકના વેવિશાળ કરાવનાર રજનીભાઈ મહેતાનું પણ સન્માન કરાયું હતું. ઉપરોકત તસ્વીરમાં દિપ પ્રાગટય કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા પુ. સંતો આગેવાનો તેમજ પુ. નિલકંઠ ચરણ સ્વામીનું સન્માન કરતા રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના અધ્યક્ષ કિશોરભાઈ પાઠક, પ્રુમખ હરેશભાઈ પંડયા અને તેની સમગ્ર ટીમ નજરે પડે છે. કાર્યક્રમનું સંચાલન એલ.વી. જાેષી તથા વિજયભાઈ જાેષીએ કરેલ અને આભારવિધી હરેશભાઈ પંડયાએ કરી હતી.

રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે પુ. મુક્તાનંદબાપુના આર્શીવાદ ધો.૧થી ૧રના સમારંભ યોજાયો હતો. જેમાં ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને પુ. નિલકંડ ચરણ દાસજી સ્વામી, પુ. જાેષી બાપા, શિક્ષણવિદ…

1 6 7 8 9 10 1,325