Browsing: Breaking News

Breaking News
0

જૂનાગઢ ભવનાથ શનિ મંદિરે હનુમાન જયંતીની ઉજવણી

પુ. તુલસીનાથ બાપુના સાનિધ્યમાં મારૂતી યજ્ઞ, ૧૧૧ હનુમાન ચાલીસા પાઠ સાથે આહુતી જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિર ખાતે મહંત તુલસીનાથ બાપુના સાનિધ્યમાં સવારથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી…

Breaking News
0

જૂનાગઢમાં પંચહાટડી ચોક ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી

જૂનાગઢની ધર્મનગરીમાં કેટલા અતિ પ્રાચીન દેવસ્થાનો પૈકીના એક એવા શહેર મધ્યના પંચહાટડી ચોકમાં આવેલા સ્વયંભુ પ્રાગટય પંચમુખી હનુમાનજી મંદિરે આ વર્ષે પણ પરંપરાગત રીતે હનુમાન જયંતીની ઉજવણી ભાવપુર્વક કરવામાં આવી…

Breaking News
0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જતું અટકાવવા કડક અમલવારી : ચેક પોસ્ટ ઉભી કરાઈ

અશોક શિલાલેખ નજીક કાર્યરત કરાયેલ ચેકપોસ્ટ ઉપરથી પ્રથમ દિવસે પ્લાસ્ટિકની બોટલ સહિતનો ચાર બેરલ જેટલું પ્લાસ્ટિક જપ્ત કરાયું : ભવનાથ સહિત ઇકો સેન્સેટિવ ઝોનમાં પ્લાસ્ટિક સપ્લાય ન કરવા પ્લાસ્ટિક સપ્લાયર્સને…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી થશે : ભાવિકોમાં ઉત્સાહ

મારૂતી નંદનના મંદિરે સવારથી જ પૂજન-અર્ચન, આરતી, હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલે હનુમાન જયંતિના પાવન અવસરે હનુમાનજી મહારાજના પ્રાગટય દિનની ખુબ જ…

Breaking News
0

જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિવસની ઉજવણી : પ્રભાત ફેરી, શોભાયાત્રા યોજાઈ

જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ગઈકાલે ભાવપુર્વક ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિવસની ઉજવણી નિમિતે જૂનાગઢમાં રથયાત્રા નીકળી હતી.…

Breaking News
0

જૂનાગઢના વૃધ્ધ ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી રૂા.૩૧ લાખ પડાવનાર યુવાનની ધરપકડ : ચકચાર

જૂનાગઢ શહેરની ગરીમાને લાંછન લાગે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક વયોવૃધ્ધ સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કરી અને તેમને બ્લેકમેઈલ કરી રૂા.૩૧ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો અને…

Breaking News
0

જૂનાગઢમાં ડુબી જવાથી મહિલાનું મૃત્યું

જૂનાગઢમાં મધુરમ વિસ્તાર, અંજની પેટ્રોલ પંપની પાછળ, પ્રમુખ દર્શન સોસાયટી, બ્લોક નં-પમાં રહેતા નિરાલીબેન સંજયભાઈ સીંગડીયા(ઉ.વ.ર૯) ઘરે એકલા હોય તે દરમ્યાન કોઈપણ રીતે અગમ્ય કારણોસર ઘરના બેડરૂમના બાથરૂમમાં ઉભડક હાલતમાં…

Breaking News
0

સારંગપુરમાં ૫.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવ ઉજવાયો

ફૂલદોલ રંગોત્સવમાં ૭૫૦૦૦ હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભક્તિભીની કરી હતી. તેની…

Breaking News
0

કળિયુગના જીવતા જાગતા દેવ એટલે શ્રીહનુમાનજી મહારાજ(ચૈત્ર સુદ પૂનમ શ્રીહનુમાન જયંતિ)

શંકર સુવન કેસરીનંદન, તેજ પ્રતાપ મહા જગ વંદન. ત્રેતા યુગમાં અવધનરેશ શ્રીદશરથ મહારાજે ગુરૂ વશિષ્ઠના માર્ગદર્શનથી સંતાન પ્રાપ્તિ અર્થે શ્રીશૃંગી મુનિ દ્વારા તમસા નદીના તટ ઉપર પુત્રકામેષ્ટિ યજ્ઞ દ્વારા જે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા અને નાસતા ફરતા આરોપીઓને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના…

1 6 7 8 9 10 1,267