વંથલી પોલીસે ચોકકસ બાતમીનાં આધારે કણજા ખાતે જુગાર દરોડો પાડતાં ચાર શખ્સોને રૂા.રર૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. તેમજ મોબાઈલ ફોન ૪ મળી કુલ રૂા.પર૭૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે.…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની બેઠકમાં ગઈકાલે મહત્વનાં ઠરાવો શાસક પક્ષ તરફથી કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વિરોધપક્ષ દ્વારા પ્રજાકીય પ્રશ્ને અસરકારક રજુઆતો અને અનેક પ્રજાકીય ફરીયાદો વ્યકત કરવામાં આવી…
હવામાનની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢમાં ગઈકાલે ફરી વરસાદ વરસ્યો હતો. જેના કારણે મગફળી, કપાસ અને તલ અને શિયાળુ શાકભાજી સહિતના પાકોને નુકસાન થઈ…
ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીનાં કૃપા દ્રષ્ટી વર્ષે છે તેવા જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિકાસનાં દ્વાર ખુલી રહયા છે. રોપ-વે યોજના શરૂ થઈ રહી છે. અને વિકાસનો નવો અધ્યાય…
આજના યુગમાં સાયબર ક્રાઈમનાં ગુનાઓનો સતત વધારો થતો જાય છે. આ ગુનાઓ થતાં અટકાવવા તેમજ સાયબર ક્રાઈમનાં ભોગ બનેલાઓને ન્યાય અપાવવા માટે પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે.…
સમગ્ર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને આ વર્ષે સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી રીતે ચોમાસામાં અતિ ભારે વરસાદ અને અત્યારે કમોસમી પાણી વરસાવીને જગતના તાત ખેડૂતની ચિંતામાં…
ગિરનાર રોપ-વેના ઉદઘાટન સમયે જ દુકાનોના દસ્તાવેજ કરી મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવા ડોળી એસોસીએશન દ્વારા માંગ કરાઈ છે. આ અંગે ગિરનાર ડોળી એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જીલ્લા કલેકટરને સંબોધીને આવેદન…
જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા.૧૮/૧૦/૨૦ના રોજ ઉપલા દાતારનાં મહંત પૂ. ભીમબાપુને કોરોના વોરિયર્સ તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને જીલ્લા ન્યાયધીશ રીજવાનાબેન બુખારીના માર્ગદર્શન નીચે…
કેન્દ્રીય ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટીનાં પ્રથમ પંકિતનાં અડીખમ નેતા અને ભારતનાં બાર જયોર્તિલિંગ પૈકી પ્રથમ સોૈરાષ્ટ્રનાં સાગર કાંઠે આવેલા ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અમિતભાઈ શાહનો…