Monthly Archives: April, 2020

Breaking News
0

ટુ વ્હીલર વાહનોમાં માત્ર એક જ વ્યકિત આવી/જઈ શકશે

કોરોના મહામારીને લઈ સમગ્ર ભારત દેશમાં લોકડાઉન કરાયું છે અને ગુજરાતમાં પણ તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહયું છે. આ લોકડાઉનમાં હજુ પણ વાહનોની અવર જવર જાવા મળી રહી હોય…

Breaking News
0

હોમ કોરોન્ટાઈનમાં રહેલા વ્યકિતઓએ કોવીડ-૧૯ એપ ફરજીયાત ડાઉનલોડ કરવાની રહેશે

કોરોનાની મહામારીને લઈ ગુજરાત સરકાર દ્વારા હોમ કોરોન્ટાઈનમાં રહેલા ઈસમોનું ટ્રેકીંગ થઈ શકે તથા તેઓને સમયસર સારવાર અને સુવિધા આપી શકાય તે માટે મોબાઈલ એપ્લીકેશન ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે આશરાધર્મ અદા કર્યો અને સાથે બાળકોને રમકડા પુરા પાડયા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

Breaking News
0

જૂનાગઢ શહેર-જીલ્લા પોલીસતંત્રએ પોલીસ પ્રજાનો મિત્ર છે સુત્રને સાર્થક કર્યું

જૂનાગઢ પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં અને ફરજપાલનની સાથે પ્રજાના હીતની વાત હોય ત્યારે નાનામાં નાની વાત ઉપર પણ તાત્કાલીક ધ્યાન કેન્દ્રીત કરી જાઈતી મદદ પહોંચાડી પોલીસ પ્રજાનો મિત્ર છે નાં…

Breaking News
0

જૂનાગઢ શહેરને કોરોના મુકત રાખવામાં સિંહ ફાળો આપનારા અધિકારીઓને લાખો સલામ

જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ કોરોનાનાં સંક્રમણ સામે લડાઈ ચાલી રહી છે. લોકોના હીતની રક્ષા કરવા અને લોકો લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તેવી પ્રેમભરી અપીલો સાથે કોરોનાનો રોગચાળો ફેલાઈ નહી…

Breaking News
0

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને ૩ મહિનાનું રેશન મફત તથા કેશડોલ આપવામાં આવે

ગુજરાત રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. લોકડાઉનનો સખ્તતાઈથી અમલ કરાવાઈ રહ્યો છે. ગરીબ, શ્રમજીવી અને મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતી ખૂબ જ વિકટ બનતી જઈ રહી…

Breaking News
0

એક વર્ષ સુધી તમામ ધારાસભ્યોના માસિક પગારના ૩૦ ટકા કોરોના ફંડમાં વપરાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ…

Breaking News
0

પૂ.ઈન્દ્રભારતીબાપુનાં માસીબાનું નિધન : વિજંણ મુકામે સમાધી અપાઈ

જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત અને જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ.ઈન્દ્રભારતીજી મહારાજના માસીબા વેલબાઈબેન (ઉ.૮પ) તા.૮ હનુમાનજયંતી પુનમના દિવસે સવારે ૧૦ઃ૧૦ કલાકે કૈલાશવાસ થયેલ હતું અને તેઓની રાત્રે ૮…

Breaking News
0

મૂળ પશ્ચિમ બંગાળનાં ત્રણ યુવાનો કાપડની ફેરી કરી એકલા રહેતા હોય તેને મદદ પહોંચાડતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢમાં જાહેરનામા ભંગ અંગે વધુ ૮૧ ગુના દાખલ : ૧૦ર સામે કાર્યવાહી

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સોરભસિંઘ તેમજ જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સુંદર કામગીરી બજાવવામાં આવી રહી છે. આ દરમ્યાન જાહેરનામા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે…

1 21 22 23 24 25 32