Monthly Archives: April, 2020

Breaking News
0

ગીર સોમનાથમાં જાહેરનામા ભંગ બદલ ગુના નોંધી કડક કાર્યવાહી કરાઇ

ગીર-સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ કરી બેદરકારીભર્યુ કૃત્ય કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજે વધુ ૪૩ જેટલા લોકો સામે ર૬ ગુન્હા નોંઘેલ હતાં તેમજ ૯૬…

Breaking News
0

વેરાવળમાં આરોગ્યની ટીમના બે સભ્યોને યુવાને ધકકો મારી એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી કામગીરી કરતા અટકાવ્યા

વેરાવળમાં કોરોનાના પોઝીટીવ આવેલા બે દર્દીઓ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં રહેતા અન્ય લોકોના આરોગ્યની તપાસ કરવા અર્થે ગઈકાલે ગયેલ આરોગ્ય વિભાગની ટીમ સાથે એક યુવકે અમારા એપાર્ટમેન્ટમાં કોઇને…

Breaking News
0

લોકડાઉનના ૨૧ દિવસ પછી ધીરે-ધીરે ખૂલશે ઓફિસોના તાળા

મોદી સરકાર દ્વારા ૨૧ દિવસ માટે દેશભરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની અંતિમ તારીખ ૧૪ એપ્રિલ છે. તમામ મંત્રીઓને પણ કહેવામાં આવ્યું છે કે…

Breaking News
0

ભેંસાણની એસબીઆઈ બેંક દ્વારા સોશ્યલ ડીસ્ટન્સીંગ માટે ખાસ વ્યવસ્થા

ભેંસાણની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા શાખા દ્વારા કોરોના વાયરસને ધ્યાને લઈને સરકારના આદેશોનુ ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં…

Breaking News
0

જૂનાગઢની મહિલાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો : વધુ એક પુરૂષનું સેમ્પલ મકલાયું

જૂનાગઢ શહેરની એક મહિલાનું સેમ્પલ લઈ ભાવનગર ખાતે મોકલવામાં આવેલ છે જેનું રીઝલટ આવી ગયેલ છે. તેનો રીપોર્ટ નેગેટીવ આવેલ છે. આ ઉપરાંત જૂનાગઢનાં એક ૬પ વર્ષનાં પુરૂષનું સેમ્પલ લેવામાં…

Breaking News
0

જૂનાગઢ : રેલ્વે કર્મચારીની સરાહનીય કામગીરી

હાલ સમગ્ર દેશ સહીત જૂનાગઢમાં લોકડાઉન ચાલી રહયું છે ત્યારે ગરીબ વર્ગનાં લોકોને રોજીરોટી તેમજ ઘર ચલાવવું ભારે મુશ્કેલ બન્યું છે ત્યારે જૂનાગઢ શહેરનાં સરદારપરાનાં આશાપુરા ગરબી મંડળનાં પ્રમુખ અને…

Breaking News
0

મધુરમમાં જાહેરનામાનો ભંગ કરનાર ૮ વેપારી સામે કાર્યવાહી

કોરોનાનાં કારણે જૂનાગઢમાં લોકડાઉન હોય જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સોરભ પારઘીએ જાહેરનામું બહાર પાડયું છે. દરમ્યાન આ જાહેરનામાનું પાલન કરવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંઘ પવાર, જીલ્લા પોલીસ વડા સોરભસિંઘની સૂચના અને ડીવાયએસપી…

Breaking News
0

વડતાલ સંપ્રદાયના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ધર્મશાળાને હોસ્પીટલ માટે અર્પણ

તીર્થધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ અતિથિ ભુવન કે જે ખુબજ સુંદર ભવન જેમાં સંપૂર્ણ એસી, ફાયર સેફટી, યુટીલીટી વ્યવસ્થાઓ તેમજ ડોકટર, નર્સ, સ્ટાફ, સિકયુરિટી માટે રહેવા જમવાની પણ યોગ્ય…

Breaking News
0

નયારા એનર્જી દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર જીલ્લામાં બાર હજાર ફૂડ કિટસનું વિતરણ

હાલ રાજ્યમાં લોક ડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે આ સેવાયજ્ઞમાં ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલી અને વિશ્વકક્ષાની રિફાઇનરી નયારા એનર્જી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં અનેકવિધ…

Breaking News
0

શાંતીદુત સમા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંદેશો

જૂનાગઢ તા.૧૦ ઃ જૂનાગઢનાં પોલીસ વિભાગમાં ડીવાયએસપીનાં પદ ઉપર રહી એક તરફ પ્રજાનાં જાનમાલ અને સલામતીનાં હેતુથી લો એન્ડ ઓર્ડરની સ્થિતિને નિયંત્રણમાં રાખવાની કામગીરી જૂનાગઢ રેન્જનાં આઈજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર…

1 20 21 22 23 24 32