Monthly Archives: April, 2020

Breaking News
0

કેશોદમાં ફુડ શાખા દ્વારા ખાણીપીણીની સામગ્રીની તપાસ : અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

હાલ કોરોના વાયરસની મહામારીનાં કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે દુકાનો નિયમિત ખુલતી ન હોય અને દુકાનોમાં રહેલો ખોરાક ખાવા લાયક ન હોય ત્યારે કેશોદમાં મીઠાઈ-ફરસાણ અને ખાણીપીણીની…

Breaking News
0

આઈસીઆઈસીઆઈ બેંક જૂનાગઢ દ્વારા વહિવટી તંત્રને માસ્ક અને સેનીટાઈઝર અપાયા

કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને રોકવા સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યાં છે. ત્યારે આ કાર્યમાં આઈસીઆઈસીઆઈ બેંકની ભારતભરમાં આવેલી બ્રાંચો દ્વારા પણ વહિવટી તંત્રને માસ્ક અને સેનીટાઈઝરનું…

Breaking News
0

મુખ્યમંત્રીનાં અંગત સચિવ અશ્વિનીકુમારનો આજે જન્મ દિવસ

મુખ્યમંત્રીનાં અંગત સચિવ અશ્વિનીકુમાર આજે તેમની સફળત્તમ જીંદગીનાં ૪પ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશે છે. તા.ર૮-૪-૧૯૭પનાં રોજ ઉત્તરપ્રદેશમાં જન્મેલા તેઓ ૧૯૯૭ની બેચનાં આઈ.એ.એસ. અધિકારી છે. તેઓ રાજકોટ પ્રાંત અધિકારી…

Breaking News
0

ભવનાથમાં બે વૃધ્ધનો ભોગ લેનાર દિપડાને આજીવન કેદમાં રખાશે

ભવનાથ વિસ્તારમાં દિપડાની રંજાડ વધી હતી અને આદમખોર બની ગયેલા દિપડાએ વધુ એક સાધુ ઉપર હુમલો કરવાનાં બનાવને પગલે ભય વ્યાપી ગયો હતો. આ દરમ્યાન વન વિભાગ દ્વારા આ દિપડાને…

Breaking News
0

દ્વારકામાં ફસાયેલા રશિયન દંપત્તિની પૂરતી કાળજી લેતું વહીવટી તંત્ર : નિયમિત કરવામાં આવે છે આરોગ્ય તપાસ

અતિથિ દેવો ભવ એ ભારતીય સંસ્કૃતિની વિચારધારા છે. ગુજરાતની લોક સંસ્કૃતિમાં પણ આંગણિયા પૂછીને આવનારને મીઠો આવકાર આપવાની પરંપરા વસુધૈવ કુટુંબકમ્‌ની ભાવનાને ઉજાગર કરે છે. કોરોના વાઇરસ સંક્રમણને લીધે ભારત…

Breaking News
0

સેવાની સુવાસ પ્રસરાવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું સન્માન કરાયું

હાલમાં કોરોનાને કારણે દેશમાં લોકડાઉનનું અમલવારી થઈ રહી છે ત્યારે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા રાત દિવસ પોતાની ફરજ બજાવતા માનવ સેવા એજ પ્રભુ સેવાનું પણ કામ કરી રહ્યા છે અને…

Breaking News
0

ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને વિજબીલ અને લોનનાં હપ્તા માફ કરવા મુખ્યમંત્રીને રજુઆત

હાલનાં લોકડાઉનનાં અમલીકરણ દરમ્યાન વેપાર-ધંધા-રોજગાર બંધ હોય તેવા સંજાગોમાં ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોનાં લાઈટબીલ અને હાઉસીંગ લોન તેમજ વ્યવસાય લોનનાં હપ્તા સંપૂર્ણ માફ કરવા માંગણી કરવામાં આવી છે. વિસાવદર-બિલખા-ભેંસાણનાં ધારાસભ્ય…

Breaking News
0

જૂનાગઢ શહેર જીલ્લામાં કઈ બજારો ખુલ્લી રહેશે તે અંગે કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર

જૂનાગઢ શહેર અને સોરઠ જીલ્લામાં વેપારીઓને કઈ દુકાન ખુલ્લી રાખવી ? તે બાબતે ભારે અસમજ પ્રવર્તી રહી હતી અને આવી મુંઝવણભરી પરિસ્થિતીનો ઉકેલ લાવવા અને કન્ફયુઝન દુર કરવા માટે ગઈકાલે…

Breaking News
0

પીએસઆઈ તરીકે બઢતી પામેલ પ્રતિક મશરૂનું બહુમાન કરતા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા

જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી પ્રમોશન આપી બિરદાવવામાં આવેલ હતા. તાજેતરમાં ગુજરાત…

Breaking News
0

સંશોધન સંસ્થાઓની ભવિષ્યવાણી : ૧૮ જૂન સુધી કોરોના મુક્ત થશે ભારત

મહામારી કોરોના વાઈરસ ઉપર બે મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓ આધાર કોરોના સાથે જાડાયેલા ડેટા અને સઘન રિસર્ચ છે. આ ભવિષ્યવાણીનો સાર એ છે કે ભારતમાં આગામી મહિને…

1 2 3 4 5 32