Monthly Archives: April, 2020

Breaking News
0

જૂનાગઢમાં પરિવાર સાથે ભગવાન શ્રી પરશુરામજીની આરતી યોજાઈ

બ્રહ્મસમાજનાં આરાધ્યા દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જૂનાગઢ શહેરમાં ૪૦૦થી વધુ ભૂદેવો દ્વારા ઘરમાં રહીને જ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢનાં સરદારપરામાં આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતાં હિંમતભાઈ તેરૈયા તથા…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ગણેશ ચર્તુથીની સાદાઈથી ઉજવણી

વિધ્નહર્તા દેવ ભગવાન ગણેશજીની ચર્તુથીની આજે ભાવભેર અને સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. જય ગણેશ…જય ગણેશ… જય ગણેશ… દેવા.. માતા પાર્વતીને પિતા મહાદેવા….નાં ગુંજારવ વચ્ચે આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોર્ટમાં પ્રથમ વખત જામીન અરજીની ઓનલાઇન સુનાવણી થઇ

ગીર-સોમનાથ જીલ્લા કોર્ટમાં લોકડાઉનના કારણે સૌપ્રથમ વાર વીડીયો કોન્ફરન્સ થકી જામીન અરજીની સુનાવણી હાથ ધરાયેલ જે જામીન અરજી ના મંજૂર થયેલ હતી. ગીર- સોમનાથ જીલ્લાના ઉનાના મોઢેશ્વરી શોરૂમના ભાગીદારો સામે…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લાના શંકાસ્પદ ૨૮ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યો

ગીર સોમનાથ જીલ્લાના વાવડીનો વ્યકિત ચાર દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા ગીર સોમનાથ જીલ્લાના પાંચ તાલુકામાંથી બે દિવસ પૂર્વે ૪૬ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના નમુના લઇ…

Breaking News
0

કેશોદ પંથકમાં રાજકીય નેતાઓ વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સને દબોચી લેતી જૂનાગઢ એલસીબી

કેશોદ પંથકમાં નેતાઓ વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનારા શખ્સને ચોકકસ બાતમીનાં આધારે રાજકોટ ખાતેથી એલસીબીની ટીમે દબોચી લઈને હાલ તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહયું હોવાનું જાણવા મળે છે. આ અંગેની…

Breaking News
0

વેરાવળ-કોડીનારના એક-એક શંકાસ્પદ દર્દીના રીપોર્ટ નેગેટીવ આવ્યા

ગીર-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાં આરોગ્ય વિભાગ સઘન કામગીરી કરી રહયુ છે. વેરાવળ તથા કોડીનારના એક-એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ જે બંન્નેના રીપોર્ટ નેગેટીવ આવેલ…

Breaking News
0

સક્કરબાગ ઝુ ખાતે સિંહણે ૩ બચ્ચાંને જન્મ આપ્યો

જૂનાગઢ શહેરમાં આવેલાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહ પરિવારમાં આનંદની અનુભુતિ અને પારણા બંધાવવાનાં અવસરો આવ્યાં રાખે છે. વધુ એક સિંહણે બચ્ચાંને જન્મ આપ્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં દુકાનો ખોલવાના જીલ્લા કલેકટરના જાહેરનામા બાદ પણ વેપારીઓ મુંઝવણમાં ?

કેન્દ્ર અને રાજય સરકારે અમુક વ્યવસાયની દુકાનો કયા વિસ્તારોમાં ખોલી શકાશે તે અંગે કરેલ જાહેરાતો બાદ વેપારીઓ મુંઝવણભરી સ્થિતિમાં મુકાયા છે. દરમ્યાન ગઈકાલે ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશે ગીર સોમનાથ…

Breaking News
0

૩૪ દિવસ બાદ વિવિધ બજારોમાં આવ્યો પ્રાણ : અવર જવર વધી

ગુજરાત રાજય સરકાર દ્વારા ગઈકાલે અખાત્રીજથી દુકાનો અને ધંધા-વેપાર માટે લોકડાઉન દરમ્યાન શરતી દુકાનો ખુલ્લી રાખવા મંજુરી આપ્યા બાદ ગઈકાલથી જ માર્કેટ ખુલ્લી ગઈ છે. સરકારે જેની પરમીશન આપી છે…

Breaking News
0

જૂનાગઢમાં જાહેરનામાનો ભંગ કરતાં બે વેપારીની ધરપકડ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…

1 2 3 4 5 6 32