Monthly Archives: April, 2020

Breaking News
0

સિંહોનાં મૃત્યુંના બનાવનાં પગલે ભારે ખળભળાટ, ૬ સિંહનાં રેસ્કયુ સાથે સેમ્પલ લઈ જૂનાગઢ ખસેડાયા

ધારી ગીરપૂર્વમાં છેલ્લાં કેટલાક સમયથી સિંહોમાં ભેદી રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે તેને લઈને વનવિભાગ ઉંધા માથે થયું છે અને સિંહોમાં પ્રવેશી ગયેલા રોગચાળાને નાથવા તેમજ સિંહોનાં બચાવની જવાબદારી ડો.અંશુમન…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયમાં પ્રતિબંધીત વેપાર-ધંધા સાથે સંકળાયેલા ‘ધંધાર્થી’ બેકાર

જૂનાગઢ સહિત દેશભરમાં છેલ્લાં ૩૪ દિવસથી લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે જેની સીધી અસર વેચાર-રોજગાર ઉપર પડી છે. ખાસ કરીને નાના ધંધાર્થીઓની હાલત ખુબ જ ખરાબ બની છે. જા કે…

Breaking News
0

આવતીકાલ (રવિવાર) થી રાજ્યમાં જીવન જરૂરીના વ્યવસાય સાથે જોડાયેલી દુકાનો શરૂ કરવામાં આવશે

શરતોને આધીન આઇટી અને આઇટી સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝ શરૂ રાજ્યમાં સંક્રમિત કોરોનાવાયરસ ના પગલે લગાડવામાં આવેલા lockdown વચ્ચે આવતીકાલ (રવિવાર) થી તમામ દુકાનો ખોલવા માટે નો મહત્વનો નિર્ણય સરકાર દ્વારા…

Breaking News
0

રમજાન મહિના દરમિયાન પણ પોલીસ ડ્રોન, સીસીટીવી અને આઈબી દ્વારા વોચ રાખશે : રાજય પોલીસ વડા

નાગરિકો ભીડ થતી હોવાની માહિતી 100 નંબર ઉપર આપી શકે છે.* આખા રાજ્ય માં લોકડાઉન નુ કડક પાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત 2 વહીલર વાહન ઉપર 1 વ્યક્તિ અને…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ચશ્માની દુકાનોને અપાયેલી મંજુરી રદ કરાઈ

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ચશ્માની દુકાનો અને રિપેરીંગ માટેની દુકાનો માટે ખુલ્લી રાખવાની છુટ અપાઈ હતી પરંતુ ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી દ્વારા તાત્કાલિક અસરથી હાલનાં સંજાગોમાં કોરોનાને ધ્યાને લઈ અને…

Breaking News
0

દસ્તાવેજ નોંધણી માટે મેંદરડા, માળીયા અને ભેંસાણ સબ રજીસ્ટ્રાર કચેરીઓ કાર્યરત

દસ્તાવેજોની નોંધણી માટે સમગ્ર રાજ્યમાં ૯૮ સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજથી કાર્યરત કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા, માળીયાહાટીના અને ભેસાણ સબ રજીસ્ટ્રાર કચેરીઓ પણ આજથી શરૂ કરવામાં આવી હોવાનું…

Breaking News
0

બજારો કયારે ધમધમતી થશે ? આતુરતાભરી મીટ માંડીને બેઠેલા વેપારીઓ

તા.ર૪મી માર્ચના મધરાતથી સમગ્ર દેશમાં કોરોના સામેનાં યુધ્ધનાં મંડાણ થયા અને બરાબરની ટક્કર આપવા તેમજ કોરોનાથી જગતને બચાવવાનાં મહાઅભિયાન રૂપી લોકડાઉનનો પ્રારંભ થયો હતો અને આજે એકમાસ પૂર્ણ થયો છે.…

Breaking News
0

જૂનાગઢમાં પાસ-પરમિટ વગર અવર જવર કરનારા વિરૂધ્ધ વધુ ગુના દાખલ

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ…

Breaking News
0

લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા સાથે માહે રમઝાનમાં મુસ્લિમ બીરાદરો ઘરે રહી ઈબાદત કરે : ઇમ્તિયાઝ પઠાણ

મુસ્લિમ સમુદાયનાં લોકો માટે પુરા વર્ષ દરમ્યાન પવિત્ર અને ઈબાદતો માટે ખુબજ મહત્વપૂર્ણ ગણાતા રમઝાનની શરૂઆત થઈ ગઈ છે. હાલ વિશ્વસ્તરે કોરોનાથી મહામારી સર્જાયેલી છે અને સમગ્ર દેશમાં લોકડાઉન છે.…

Breaking News
0

જૂનાગઢ પોલીસે મુંઝવણમાં મુકાયેલા ખેંગારને તેનાં પરિવાર સાથે મીલાપ કરાવી આપ્યો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે”…

1 3 4 5 6 7 32