Monthly Archives: May, 2020

Breaking News
0

વેરાવળમાં સગા પુત્ર અને પત્નીએ જ આધેડને ઉતાર્યો મોતને ધાટ

કોરોના મહામારીનાં કપરા સમયમાં પણ ક્રાઈમની ઘટના આકાર લઈ રહી છે. આજે અમે આપને સંબંધોની ક્રૂર હત્યાની ઘટનાથી વાકેફ કરીશું. આ ઘટના ગીર સોમનાથ જિલ્લાનાં વડા મથક વેરાવળ શહેરમાં ઘટી…

Breaking News
0

ગીરસોમનાથ એસીબીનાં ગુનાનાં આરોપીનાં જામીન સેસન્સ કોર્ટે ફગાવ્યાં

કોરોના વાયરસની સ્થિતિમાં એસીબીના સ્ટાફને લોકડાઉન વગેરેના અમલ માટે મદદે મોકલવાના ઉમદા નિર્ણયની મુળભુત કામગીરી ઉપર અસર ન થાય તે માટે એસીબી વડા કેશવકુમાર દ્વારા કાનુની જંગમાં લાંચીયાઓ ફાવે નહિ…

Breaking News
0

કેશોદ તાલુકાનાં ચાંદીગઢ પાટીયા નજીક અકસ્માત : ૧ નું મૃત્યું

ખંભાળીયાનાં ટીંબળી ખાતે રહેતાં વિજયસિંહ જુવાનસિંહ જાડેજા એ પોલીસમાં આ કામનાં આરોપી મહિન્દ્રા કંપનીના ડમ્પર નં.જીજે ૩ર ટી ૯૯૭૬નાં ચાલક શક્તિસિંહ અજીતસિંહ જેઠવા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે…

Breaking News
0

દેશનાં બધા દેવસ્થાનોમાં પડેલું ૭૬ લાખ કરોડનું સોનું સરકાર કબ્જામાં લે

સમગ્ર દેશમાં અનેક દેવસ્થાનો અને ધાર્મિક સ્થળો એવા છે કે જયાં લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલું છે. મોટાભાગનાં દેવ મંદિરોમાં કરોડોની આવક પણ થતી હોય છે આજે જયારે દેશને નાણાંકીય ભંડોળની…

Breaking News
0

જૂનાગઢનાં યુવા કલાકાર અને એનજીઓ દ્વારા અનોખી પહેલ કરાઈ

જૂનાગઢમાં ઘણા સારા અને જાણીતા કલાકારો રહે છે. ઓનલાઈન સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, યુટયુબ, ઈન્સટાગ્રામ, ટીકટોકમાં પણ ઘણ સારા કન્ટેન ક્રિએટર જૂનાગઢમાં આવે છે. જૂનાગઢમાં આવેલ સંસ્થા સ્વપ્ન…

Breaking News
0

જૂનાગઢ નજીકથી ખનીજચોરી કૌભાંડ ઝડપાયું : રૂ.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામની સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની ફરીયાદનાં પગલે તંત્રએ દરોડાની કાર્યવાહી હાથ ધરતાં ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે…

Breaking News
0

અંતે તંત્ર જાગ્યું, માણાવદરમાં દવા છંટકાવ કરાયો

હાલ કોરોના વાયરસનુ સંક્રમણ જૂનાગઢ જિલ્લામાં પણ શરૂ થઈ ગયુ છે ત્યારે માણાવાદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી દવાનો છંટકાવ કરાયો નહતો. જેને કારણે લોકોમાં છંટકાવ કરવા માંગ ઉઠી હતી. ત્યારે…

Breaking News
0

ધારાસભ્ય ભીખાભાઈ જાષી અને અધિકારીઓના સંયુકત પ્રયાસોથી કીડનીના દર્દીને નવજીવન મળ્યું

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી અને માંગરોળનાં ડીવાયએસપીશ્રી પુરોહિતના પ્રયાસો અને માનવતાવાદી અભિગમથી કીડનીના દર્દીને સમય સર દવાઓ મળી જતા નવજીવન મળ્યું છે. જેની લોકોમાં સરહાના થઈ રહી છે. આ અંગે…

Breaking News
0

સસ્તા અનાજના દુકાનદારો ૧૭ મેથી અનાજ વિતરણ નહીં કરે

સસ્તા અનાજની દુકાનદારોના એપ્રીલ અને મે મહિનાનું કમિશન સરકારે ન આપતા આગામી ૧૭ મેથી શરૂ થનારા અનાજ વિતરણથી રાજ્યના દુકાનદારોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય ફેરપ્રાઈઝ શોપ્સ એેસોસીએશનના પ્રમુખ…

Breaking News
0

માંગરોળ જાયન્ટ ઈન્ટરનેશનલ ગૃપ દ્વારા મેડિકલ સ્ટાફનું સન્માન કરાયું

માંગરોળમાં વિશ્વ નર્સ દિવસની પુષ્પ વર્ષા કરી ઉજવણી કરવામાં આવેલ હતી. વિશ્વ નર્સ દિવસને અનુલક્ષીને જાયન્ટ ઈન્ટરનેશનલ ગૃપ માંગરોળ દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે દિવસ રાત જાનના જોખમે કાર્યરત તમામ…

1 15 16 17 18 19 29