Monthly Archives: May, 2020

Breaking News
0

ગુજરાત રાજયનાં મહાનગરોમાં કહેર વરસાવતો કોરોના ગીરના ગામડાઓ સુધી પહોંચ્યો છે

ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ ગીર સોમનાથ જીલ્લામાં હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને તે પણ ખાસ અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાંથી આવતા વ્યક્તિઓની ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ તાલાલા…

Breaking News
0

સોરઠમાં ૧૪૫૦ શ્રમિકો સાથેની ત્રીજી ટ્રેન મધ્યપ્રદેશ-મેઘનગર જવા રવાના

જૂનાગઢના રેલ્વે સ્ટેશનથી ગઇ રાત્રે ૧૪૫૦ જેટલા શ્રમિકો સાથે મધ્યપ્રદેશનાં મેઘનગર જવા ત્રીજી ટ્રેન રવાનાં કરવામાં આવી હતી. આ ટ્રેનમાં બેસવાનો સૈથી વધુ આનંદ નાના બાળકોને હતો. તેમનાં ચહેરાઓ ઉપર…

Breaking News
0

સોમનાથ મંદિરનાં ૭૦માં પ્રાણપ્રતિષ્ઠા દિને સોશ્યલ ડિસ્ટન્સ રાખી વિશેષ પૂજા કરવામાં આવી

૧૧ મે ૧૯પ૧નાં રોજ સમય અંદાજીત સવારનાં ૯ઃ૪૬ વાગે દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે સરદાર વલ્લભભાઈનાં સંકલ્પ દ્વારા પુર્નઃ નિર્મિતે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ જેને આજે ૭૦ વર્ષ પુર્ણ થયા.…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ઉનાના નવાબંદર ખાતે મુંબઇથી આવેલ યુવાન કોરોના પોઝીટીવ આવ્યો

કોરોનાની શરૂઆતથી લોકડાઉન-૩ સુધી કોરોના કહેરથી બચી રહેલ ગીર સોમનાથ જીલ્લાના તાલુકાઓ હવે રેડઝોન વિસ્તારોમાંથી આવતા લોકોના કારણે હવે કેસો વધી રહયા છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના નવાબંદર…

Breaking News
0

જૂનવાણી મોટા પ્રિન્ટ મીડિયાનો મૃત્યુઘંટ વાગવાના ભણકારા

૧૯૨૦માં શાયર અકબર ઇલાહાબાદીએ લેખક મિત્રોને સ્વરાજથી પ્રેરીત થઇને એવી સલાહ આપી હતી કે, જબ તોપે મુકબીલ હો, જબ અખબાર નીકાલો. ૨૧મી સદીના પ્રારંભ સુધી ટીવીની હાજરી હોવા છતાં ભારતમાં…

Breaking News
0

કોરોનાનો સફળતાપૂર્વક સામનો કરવા જાતને સજ્જ કરો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે ત્યારે ભારત સરકાર દ્વારા વિવિધ પગલાઓ આ વાયરસને ફેલાતો અટકાવવા લેવામાં આવી રહયા છે. લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, ઘરમાં જ રહેવું વગેરે..…

Breaking News
0

વેરાવળ : કુકરાશથી ૬૫ શ્રમીકોને મહારાષ્ટ્ર વતનમાં રવાના કરાયાં

ગીર સોમનાથ જીલ્લાના કુકરાશ ગામે આવેલા ૬૫ પરપ્રાંતીય શ્રમીકોએ તેમના વતન મહારાષ્ટ્રના નંદુબાર જવા તંત્ર સમક્ષ ગુહાર કરી હતી. આ તમામ શ્રમીકોને બંન્ને રાજય સરકારો તરફથી મંજુરી મળી ગયા બાદ…

Breaking News
0

વેરાવળની સોમનાથ સોસાયટીના સાર્વજનીક પ્લોટની માલીકી નગરપાલીકા તંત્રની ન હોવા છતાં શરૂ કરેલ ગાર્ડનની કામગીરી બંધ કરાવવા રહીશોની માંગણી

વેરાવળમાં ૬૦ ફુટ રોડ ઉપર સોમનાથ સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં નગરપાલીકા તંત્રે ગાર્ડન બનાવવા તજવીજ શરૂ કરતા વિરોધ વંટોળ ઉભો થયો છે. સોસાયટીના રહીશોને વિશ્વાસમાં લીધા વગર મનઘડત રીતે નગરપાલીકા તંત્રે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં પાંચ પૈકી ચાર સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી થઇ શકશે

ગીર સોમનાથ જીલ્લાની પાંચ સબરજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ચાર ચાલુ રહેશે અને એક માત્ર કોડીનારની કચેરી બંધ રાખવાનો તથા કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા ગીરગઢડાના બે ગામોના મહેસુલી વિસ્તારના દસ્તાવેજોની નોંધણી…

Breaking News
0

ભારતીય મૂળનાં ડોકટરનો મમતાને પત્ર બંગાળમાં ગીચ વસ્તી છે, ચેપ વધશે તો હજારોનાં જીવ જશે, તકેદારીનાં તમામ પગલા લો

ભારતીય મૂળનાં અમેરિકા સ્થિતિ કાર્ડયોલોજિસ્ટ ડો.ઈન્દ્રનીલ બાસુ રેએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોરોના વાયરસ અંગે એક પત્ર લખ્યો છે. આમાં રેએ મમતાને રાજય વધતા કોરોના ઈન્ફેકશનનાં કેસોમાં જાગૃત રહેવાની…

1 16 17 18 19 20 29