Monthly Archives: September, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા હતા અને ૩ર દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૧પર કન્ટેનમેન્ટ ઝોન…

Breaking News
0

ગિરનાર રોપવે સાઈટ ઉપર જરૂરી સુવિધા ઉભી કરવા માંગણી

આગામી દિવસોમાં જ ગિરનાર ઉપર બિરાજતા અંબાજી માતાજીના દર્શનનો લાભ અબાલ, વૃધ્ધ, નાના બાળકો અને જેઓ ગિરનારના પગથીયા ચડી શકતા નથી તેવા તમામ ભાવિકો લાભ લઈ શકશે અને તે માટેની…

Breaking News
0

નિષ્ણાંત ડોકટરોની ટીમે કોરોનાનાં ૩૦૦ દર્દીઓને નવજીવન આપ્યું

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુજરાતમાં તેમજ દેશમાં પણ કોરોનાની મહામારીએ અજગર ભરડો લીધો છે અને આ મહામારીનાં પંજામાં સપડાયેલા દર્દીઓ ફફડી ઉઠે છે. જાેકે તેમને તાત્કાલીક અને નિષ્ણાંત તબીબોની સારવાર મળી…

Breaking News
0

ભેંસાણ : શાળા બંધ રહેતાં તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

લોકડાઉન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ નહીં થતાં બેચેન બની ગયેલી ભેંસાણમાં રહેતી એક વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અંગેની પોલીસમાંથી…

Breaking News
0

ભેંસાણ : શાળા બંધ રહેતાં તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

લોકડાઉન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ નહીં થતાં બેચેન બની ગયેલી ભેંસાણમાં રહેતી એક વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લેતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અંગેની પોલીસમાંથી…

Breaking News
0

સૌથી મોટી ઉંમર ૮૪ વર્ષનાં દાદીએ કોરાનાને આપી મ્હાત

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ.મહેશભાઈ શુકલના ધર્મપત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. ૮૪) ને ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. આથી તેમને…

Breaking News
0

સૌથી મોટી ઉંમર ૮૪ વર્ષનાં દાદીએ કોરાનાને આપી મ્હાત

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ.મહેશભાઈ શુકલના ધર્મપત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. ૮૪) ને ગત તા.૨ સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. આથી તેમને…

Breaking News
0

દ્વારકા : વરવાળા ગામે ગૌશાળામાં વૃક્ષ ઉપર લટકતી લાશ મળી, ચકચાર

દ્વારકા નજીક વરવાળા હાઈવે ઉપર ગૌશાળાની અંદર આવેલ વૃક્ષ ઉપર આજે સવારે યુવકની લટકતી લાશ જાેવા મળતાં વરવાળા ગામમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ અંગે દ્વારકા પોલીસને જાણ…

Breaking News
0

કેશોદ ભારત મુકિત મોર્ચા અને બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું

કચ્છ જિલ્લાના રાપરમાં બામસેફ આફટસુટ વિંગ લેયર પ્રોફેશનલ એસોસીએશન કાર્યકર્તા દેવજીભાઈ મહેશ્વરીની દિન દહાડે ભરત રાવલ નામના બ્રાહ્મણ અને અન્ય સાથીદારો સહીત નવ લોકોએ મળીને હુમલો કરી દેવજીભાઈની હત્યા કરવામાં…

Breaking News
0

ઉનામાં ડેન્ટિસ્ટ ડોક્ટર જગદિશ સોલંકી કોરોના કાળમાં લોકો માટે બન્યા આશીર્વાદ રૂપ

ઉના શહેરની વાત કરી ત્યારે કોરોના વાયરસને લઈને અનેકો સામાજિક સંગઠનો પોતાની સેવા આપતા હોય છે. ડોક્ટરની સેવા એક અમૂલ્ય સેવા ગણાય છે ત્યારે કોરોનાના કાળમાં લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ…

1 2 3 86