Monthly Archives: September, 2020

Breaking News
0

કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાનાં હસ્તે મગફળી પીલવાના થ્રેસર પીલવાનો પ્રારંભ

જામકંડોરણા તાલુકાના બોરીયા ઉદ્યોગ ખાતે કેબિનેટ મંત્રીશ્રી જયેશ રાદડિયા તથા રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરીયા ના વરદ હસ્તે પ્રમુખ માંન થ્રેસર મશીન.. ના નવા બનાવેલા ઓટોમેટીક મગફળી પીલવાના…

Breaking News
0

પ્રાણીઓને થતાં મેલેરિયાના લક્ષણો માનવીઓમાં દેખાતા AIIMS ના ડોક્ટરોની ગંભીર ચેતવણી

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના સંશોધકો તાજેતરમાં એક્યુટ ફેબ્રિલ ઇલનેશ (કોઇપણ જાતના ચિહ્નો ન જણાતા હોવા છતાં બિમાર)નો ભોગ બનેલા ઉત્તર ભારતના કેટલાંક દર્દીઓની સારવાર કરી રહ્યા હતા…

Breaking News
0

લોન મોરેટોરિયમ અંગે સરકારની ખતરનાક રમત હવે ખુલ્લી પડી ગઇ છે

હોમ લોન, વિહિકલ લોન અને અન્ય જુદી જુદી લોનના હપ્તા ભરવામાંથી છ મહિના માટે અપાયેલી રાહત (લોન મોરેટોરિયમ)ની કેન્દ્ર સરકારની ગંદી અને ખતરનાક રમત હવે ખુલ્લી પડી ગઈ છે, ને…

Breaking News
0

કાલથી જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચલો તાલુકે બે દિવસનો કાર્યક્રમ

નવાનિયુકત જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાલથી તા.૮ અને ૯ સપ્ટેમ્બરના રોજ ચલો તાલુકે કાર્યક્રમ યોજાશે. શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વર્તમાન કોરોના મહામારીની સ્થિતિને…

Breaking News
0

શ્રાધ્ધ બાબતે જાણવા જેવું

શ્રાધ્ધ કરવા માંગતા હોય તેમણે કેટલીક બાબતોની ધ્યાન રાખવી જાેઈએ. જેથી કરીને શ્રાધ્ધ કર્મ વધુ સારી રીતે થઈ શકે અને તેના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. પિંડદાન કે શ્રાધ્ધ કર્મ કરતી…

Breaking News
0

ઓઝત નદીના પાણીમાં ઝંપલાવી કેશોદનાં સગીરે કર્યો આપઘાત

કેશોદનાં ૧૭ વર્ષના સગીરે ઓઝત નદીના પાણીમાંડુબી જઈ આપઘાત કરી લીધો હોવાનું બનાવ બનેલ છે. રવિભાઈ બાવનભાઈ પરમાર ઉ.વ.૧૭ રહે.વાલ્મીકીવાસ કેશોદવાળાએ કોઈપણ કારણસર ઓઝત નદીના પાણીમાં ડુબી જઈ આપઘાત કરી…

Breaking News
0

બિલખાના રાવત સાગર તળાવ નજીક એક પરિવારની ૧૩ વર્ષની બાળાને મગરે ઈજા પહોંચાડતા મૃત્યું

બિલખા-બંધાળા રાવત સાગર તળાવમાં ૧૩ વર્ષની કિશોરી તેની માતા સાથે કપડા ધોવા આવી હતી. ત્યારે ઓચિંતા મગરે આ કિશોરીને પુછડા મારી પાણીમાં લઈ ગઈ હતી. ત્યારે માતાએ રાડોરાડ પાડતા આજુબાજુનાં…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, ગઈકાલે વધુ ર૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે ત્યારે આરોગ્ય વિભાગે સેનીટાઈઝેશન, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની આરોગ્ય વિષયક કાળજી લેવા લોકોને અપીલ કરેલ છે. જૂનાગઢ શહેર અને…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, ગઈકાલે વધુ ર૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજબરોજ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે ત્યારે આરોગ્ય વિભાગે સેનીટાઈઝેશન, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની આરોગ્ય વિષયક કાળજી લેવા લોકોને અપીલ કરેલ છે. જૂનાગઢ શહેર અને…

Breaking News
0

જૂનાગઢના રસ્તાઓ બન્યા અકસ્માતનું એ.પી.સેન્ટર

ચોમાસુ તેની સીઝન પ્રમાણે આવતું જ હોય છે. પરંતુ આ ચોમાસા દરમ્યાન ટકાઉ, અને મજબુત અને સારી વસ્તુ તુટી જાય એવું કયારેય બનતું નથી. હા જાે કયારેક કુદરતી આફત આવેતો…

1 69 70 71 72 73 86