Monthly Archives: September, 2020

Breaking News
0

કોંગ્રેસ મંત્રી મનોજ રાઠોડે પોતાના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું

જન્મદિવસની ખુશીનો પ્રસંગ હોય છે અને જન્મ દિવસના દિવસે પરિવાર સાથે મિત્રો સાથે ઉજવણી કરવાનો દરેક વ્યક્તિનો સ્વપ્નનો હોય છે જો કે વર્ષોથી પોતાના જન્મદિવસ અને અન્ય શુભ પ્રસંગોએ લોક…

Breaking News
0

જૂનાગઢમાં લીકર પરમીટ મેળવવા ખોટા ઈન્કમટેકસ રીટર્નનો ખરા તરીકે ઉપયોગ : નોટરી સહિત બે સામે ફરિયાદ

નશાબંધી અને આબકારી વિભાગનાં અધિક્ષક બલભદ્રસિંહ પ્રવિણસિંહ ચાવડા ઉ.વ.ર૯એ આ કામના આરોપી અનિલકુમાર હરીશકુમાર બજાજ ઉ.વ.૪૪ રહે.બજાજ ભવન સોરઠીયા સ્ટ્રીટ ઘી કાંટા રોડ કોડીનાર તથા જૂનાગઢનાં નોટરી એન.આર.ઠાકર વિરૂધ્ધ એવા…

Breaking News
0

ઉનામાં બિસ્માર બનેલા નેશનલ હાઈવેનો વિરોધ કરતાં પાંચની અટકાયત

ઉનામાંથી પસાર થતાં નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી તેમજ મોટા મોટા ખાડાઓ પડી ગયા હોવાથી આ રસ્તા રીપેર કરવા ૧પ દિવસ પહેલા પ્રાંત અધિકારીને ઉનાનાં યુવાનો દ્વારા આવેદનપત્ર આપેલ હોવા…

Breaking News
0

ધો.૧૦-૧૨ની કમ્પાર્ટમેન્ટ પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં યોજાશે

સીબીએસઈના દસમાં અને બારમાં વર્ગની કમ્પાર્ટમેન્ટ પરીક્ષા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણીમાં સીબીએસઇ બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સપ્ટેમ્બરના અંતમાં પરીક્ષા લેવામાં આવશે. સેન્ટ્રલ…

Breaking News
0

સોમનાથ પંથકમાં પાન-માવાના બંધાણીઓએ લોકડાઉનની આફતને અવસરમાં બદલી દીધી

કોરોના મહામારીને લીધે ગત માર્ચ મહિનાથી લોકડાઉન, કર્ફયુ, પાન-માવાની દુકાનો ખોલવા ઉપર નિયંત્રણને લીધે અનેક સંકટોથી પાન-માવાના બંધાણીઓ કફોડી મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ આફતમાંથી તેઓને મુશ્કેલી એ હતી કે ત્યારે…

Breaking News
0

રાજ્યની જેલોમાં શિક્ષિત કેદીઓની સંખ્યા નોંધપાત્ર : ર૬૮ કેદીઓ તો ગ્રેજ્યુએટ

રાજ્યની જેલોમાં રહેલા કેદીઓની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં કોઈ કેદી ગ્રેજ્યુએટ છે તો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જિનિયર છે. આમ ગુજરાતની જેલોમાં શિક્ષિત કેદીઓની સંખ્યા નોંધપાત્ર જાેવા મળી રહી…

Breaking News
0

લ્યો બોલો ! ‘ફી’ મામલે સરકાર હાઈકોર્ટના શરણે વલણ સ્પષ્ટ કરવા હાઈકોર્ટનો સંચાલકોને આદેશ

કોરોના કાળમાં લોકડાઉનના સમયથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે માત્ર ઓનલાઈન શિક્ષણ અપાય છે ત્યારે ઘણા સમયથી ‘ફી’ મામલે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફ કરવાના…

Breaking News
0

જૂનાગઢ, ગોલાધર, માંગરોળમાંથી ૧૬ જુગારી ઝડપાયા

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. ભગવાનજીભાઈ ભીખાભાઈ અને સ્ટાફે બીલનાથપરા વિસ્તારમાં જુગાર અંગે રેડ પાડતાં વિનોદ ભરડા, કાળુ ચાવડા, નરેન્દ્ર લીંબડ, યોગેશ ભરડા, મોહન દલસાણીયાને રોકડ રૂા. ૭૦૬૦ સાથે…

Breaking News
0

જૂનાગઢ, ગોલાધર, માંગરોળમાંથી ૧૬ જુગારી ઝડપાયા

જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. ભગવાનજીભાઈ ભીખાભાઈ અને સ્ટાફે બીલનાથપરા વિસ્તારમાં જુગાર અંગે રેડ પાડતાં વિનોદ ભરડા, કાળુ ચાવડા, નરેન્દ્ર લીંબડ, યોગેશ ભરડા, મોહન દલસાણીયાને રોકડ રૂા. ૭૦૬૦ સાથે…

Breaking News
0

અમરાપુર ગામે વનવિભાગની ગાડીએ અકસ્માત સર્જયો

માળીયાહાટીના તાલુકાના અમરાપુર ગામે વનવિભાગની ગાડી બેફીકરાઈથી ચલાવી મોટરસાયકલ ચાલકને અડફેટે લઈ ઈજાગ્રસ્ત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે માળીયાહાટીના પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તા.…

1 71 72 73 74 75 86