Monthly Archives: September, 2020

Breaking News
0

ભેસાણ પંથકમાં ૧પ૦ ટકા વરસાદ વરસતા પાકને મોટું નુકશાન

છેલ્લા ૧પ દિવસથી સતત વરસી રહેલ વરસાદથી ખેત પેદાશોને ભારે નુકશાન પહોંચ્યું છે, કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેમજ તલ અને અડદ સૂકાઈ ગયા છે. જયારે મગફળીમાં પણ રોગ…

Breaking News
0

અનલોક-૪ જાહેર કરાતાં જૂનાગઢ શહેર, જિલ્લાનાં જાહેર સ્થળો ઉપર લોકો મોજ માણી શકશે

ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનાં સંક્રમણની શરૂઆત થયા બાદ લોકોને કોવિડ-૧૯ની મહામારીમાંથી બચાવવા, લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવાના આશયથી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર ગુજરાત રાજય સરકારે ગત તા. ર૩-૩-ર૦ર૦થી લોકડાઉન જાહેર કરેલ…

Breaking News
0

રાજ્યમાં હાલ પુરતું વરસાદનું સંકટ તો ટળ્યું પણ ખેડૂતો ઉપર લીલા દુકાળનું સંકટ

રાજ્યમાં ધમાકેદાર ઈનિંગ રમ્યા બાદ ફરી એકવાર મેઘો મંદો પડ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ જે સિસ્ટમ બની હતી તે પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ છે જેને પગલે…

Breaking News
0

શાકભાજીનાં વધતા જતા ભાવને કારણે ગૃહીણીઓનાં બજેટ ખોરવાયા

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રભરમાં ભારે વરસાદનાં પગલે ખેતીનાં પાકોને નુકશાન થયું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેતીનાં પાકોને જબરા નુકશાન પહોંચ્યો છે. આ સાથે લીલા શાકભાજીને…

Breaking News
0

કાયદાના ઝડપી અમલ માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય

કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જાેગવાઈ પણ કરી દેવાઈ છે. આ…

Breaking News
0

કાયદાના ઝડપી અમલ માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય

કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો ર્નિણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પૂરતી જાેગવાઈ પણ કરી દેવાઈ છે. આ…

Breaking News
0

નિર્દોષ ઈમાનદાર નાગરિકોને ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા ખાસ જાેગવાઈ કરાશે

ગુંડા ગર્દી અંગેનાં બદીનાં વટહુકમમાં નિર્દોષ ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્ત્વોથી રક્ષણ આપવા એવી જાેગવાઈ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યક્તિ સાક્ષી બનશે તેને પણ…

Breaking News
0

ભારત-ચીનના સંબંધો બંન્ને દેશો, દુનિયા માટે ખૂબ અગત્યના : જયશંકર

વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ભારત અને ચીનના સંબંધો બંને દેશો તથા દુનિયા માટે ‘ખૂબ જ અગત્યના’ છે. આથી બંને પક્ષો માટે એ અગત્યનું રહેશે કે કોઇ ‘સમજ કે સંતુલન’…

Breaking News
0

સરહદો નક્કી ન હોવાથી LAC ઉપર હંમેશાં સમસ્યા રહેશે, તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર : વાંગ યી

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, ભારત-ચીન સરહદનું સીમાંકન કરવાનું હજુ બાકી છે અને તેથી ત્યાં હંમેશા સમસ્યા જળવાઇ રહેશે. બંને દેશોએ મતભેદોને સંઘર્ષમાં ફેરવવાથી રોકવા માટે નેતૃત્વ…

Breaking News
0

ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ

દેશ અને દુનિયામાં પર્યાવરણમાં ફેરફારો જાેવા મળી રહ્યા છે અને વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ જળ વાયુ પરિવર્તનની અસરો ખૂબ મહત્વની છે. ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા…

1 80 81 82 83 84 86