Monthly Archives: October, 2020

Breaking News
0

વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાતનું બારમું સ્થાન, આયોજનનો અભાવ

ગુજરાતમાં હેરિટેજ સિટી અમદાવાદ સહિત અનેક ઐતિહાસિક શહેરો અને પ્રવાસીઓને આકર્ષી શકે તેવા અસંખ્ય સ્થળો અને રાજ્ય સરકાર દ્વારા રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, વાઈબ્રન્ટ ગુજરાત જેવા દેશ-વિદેશના મહેમાનોને આકર્ષવા અનેક…

Breaking News
0

પક્ષપલટું નેતાઓ પાસેથી ચુંટણી ખર્ચની રકમ વસુલવામાં આવે : હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

રાજય અને દેશના રાજકારણમાં અનેકવાર નેતાઓ પક્ષપલટો કરે છે ત્યારે તેમની સામે અનેક પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવે છે. જયારે આવુ કરનારા પક્ષપલટું નેતાઓ અંગત કારણે કોઈ એક રાજકીય પક્ષમાંથી…

Breaking News
0

આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળનું સુચન

રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા…

Breaking News
0

આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવા શાળા સંચાલક મહામંડળનું સુચન

રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરૂ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકારને કેટલાક જરૂરી સૂચનો મોકલી આપ્યા…

Breaking News
0

અનલોક-૫ની ગાઈડલાઈન ૩૦ નવેમ્બર સુધી લંબાવાઈ, લોકડાઉન યથાવત

ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ અનલોક-૫ની ગાઈડલાઈને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગયા મહિને અનલોક- ૫ની ગાઇડલાઇન જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે. સાથે જ કન્ટેનમેન્ટ…

Breaking News
0

અનલોક-૫ની ગાઈડલાઈન ૩૦ નવેમ્બર સુધી લંબાવાઈ, લોકડાઉન યથાવત

ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ અનલોક-૫ની ગાઈડલાઈને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ગયા મહિને અનલોક- ૫ની ગાઇડલાઇન જાહેર કરી હતી. કેન્દ્ર સરકારે મંગળવારે આ માહિતિ આપી છે. સાથે જ કન્ટેનમેન્ટ…

Breaking News
0

ગિરનાર રોપ-વે માં ટિકીટનાં દર વ્યકિતદીઠ રૂા.૪૦૦ રાખવા જૂનાગઢના મેયરની માંગણી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર ધીરૂભાઈ ગોહેલે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર પાઠવી અને ગિરનાર રોપ-વેની ટિકીટનાં દરમાં ઘટાડો કરવા રજુઆત કરવામાં આવી છે. આ પત્રમાં સૌ પ્રથમ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં…

Breaking News
0

શ્રીમતિ શ્વેતા વાગડીયાની રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે નિમણુંક

વાણિયા સોની સમાજનાં અગ્રણી અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસમાં કાર્યરત શ્રીમતિ શ્વેતા જીજ્ઞેશ વાગડીયાની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચના અનુસાર રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ મનિષાબા…

Breaking News
0

શ્રીમતિ શ્વેતા વાગડીયાની રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે નિમણુંક

વાણિયા સોની સમાજનાં અગ્રણી અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસમાં કાર્યરત શ્રીમતિ શ્વેતા જીજ્ઞેશ વાગડીયાની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચના અનુસાર રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતિ મનિષાબા…

Breaking News
0

વેરાવળ-પાટણ નગરપાલીકાના કરવેરા ૩૧ મી પહેલા ભરનારને રીબેટ મળશે

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ના કરવેરાની તમામ રકમ તા.૩૧-૧૦-ર૦ર૦ સુધીમાં ભરપાઇ કરનાર આસામીઓને મિલ્કતવેરામાં દસ ટકા રીબેટ આપવામાં આવનાર હોવાનું ચીફ ઓફીસર જતીનભાઇ મહેતાએ જણાવેલ છે તેમજ તમામ કરવેરાની…

1 11 12 13 14 15 87